પેટલાદ તાલુકાના વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળામાં વિર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.