શનિવારે કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે પ્રાર્થના સભામા શાળાના ઈ. આચાર્ય એન પી પટેલે અને સ્વાધ્યાય પરિવાર ના મુકુંદભાઈ સોની અને માર્કંડભાઈ ઉપાધ્યાય દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગીતાજીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું મુકુંદભાઈ સોની એ ગીતા નુ મહત્વ સમજાવી ગીતાજી વિષે ખુબ સુંદર વકતવ્ય આપ્યુ અંતમા ગીતાજીના ૧૫ મા અધ્યાય નુ પઠન કરી વિદ્યાર્થિનીઓને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કરજણ ખાતે ઈદે મિલાદ ની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી
કરજણ ખાતે ઈદે મિલાદ ની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી
ધારી:-યતીમોની મિલકત અંગે તપાસ નીશ અધિકારીએ દુકાનદારો પાસેથી મેળવી વિગતો
ધારી:-યતીમોની મિલકત અંગે તપાસ નીશ અધિકારીએ દુકાનદારો પાસેથી મેળવી વિગતો
Karnataka Exit Poll: शुरुआत में कमजोर दिख रही Congress ने अंत आते-आते कैसे पलट दी बाजी? #TV9D
Karnataka Exit Poll: शुरुआत में कमजोर दिख रही Congress ने अंत आते-आते कैसे पलट दी बाजी?
માણાવદર સરદારગઢ પરામા pwd ની દિવાલ ધરાશાયી થઈ
માણાવદર સરદારગઢ પરામા pwd ની દિવાલ ધરાશાયી થઈ
#GirSomnath | સુત્રાપાડા બંદરમા રામદેવપીર મંદિરે નવરાત્રી
#GirSomnath | સુત્રાપાડા બંદરમા રામદેવપીર મંદિરે નવરાત્રી | Divyang