શનિવારે કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે પ્રાર્થના સભામા શાળાના ઈ. આચાર્ય એન પી પટેલે અને સ્વાધ્યાય પરિવાર ના મુકુંદભાઈ સોની અને માર્કંડભાઈ ઉપાધ્યાય દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગીતાજીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું મુકુંદભાઈ સોની એ ગીતા નુ મહત્વ સમજાવી ગીતાજી વિષે ખુબ સુંદર વકતવ્ય આપ્યુ અંતમા ગીતાજીના ૧૫ મા અધ્યાય નુ પઠન કરી વિદ્યાર્થિનીઓને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজিত গ্ৰামোন্নয়ন আঁচনিত দুৰ্নীতি-অনিয়মৰ অভিযোগ আটাছুৰঃ
কেন্দ্ৰীয় চৰকাৰৰ গ্ৰামোন্নয়ন আঁচনি এমজিএনৰেগা-পিএম আবাস যোজনাৰ গৃহ নিৰ্মাণৰ ধেমাজি জিলাত সংঘটিত...
રાજકોટ 108 ઈમરજન્સી સેવા હોળી અને ધૂળેટીના તહેવારો માં લોકોનો જીવ બચાવવા માટે તત્પર અને તૈયાર..
રાજકોટ 108 ઈમરજન્સી સેવા હોળી અને ધૂળેટીના તહેવારો માં લોકોનો જીવ બચાવવા માટે તત્પર અને તૈયાર.....
ફ્લેમિંગોના આગમનથી નયનરમ્ય નજારો
#buletinindia #gujarat #kutch
ગણેશ મહોત્સવમાં પણ દેશ ભકિતનો માહોલ જોવા મળ્યો
#buletinindia #gujarat #amreli