શનિવારે કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે પ્રાર્થના સભામા શાળાના ઈ. આચાર્ય એન પી પટેલે અને સ્વાધ્યાય પરિવાર ના મુકુંદભાઈ સોની અને માર્કંડભાઈ ઉપાધ્યાય દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગીતાજીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું મુકુંદભાઈ સોની એ ગીતા નુ મહત્વ સમજાવી ગીતાજી વિષે ખુબ સુંદર વકતવ્ય આપ્યુ અંતમા ગીતાજીના ૧૫ મા અધ્યાય નુ પઠન કરી વિદ્યાર્થિનીઓને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ - નરોડા વિધાનસભા(47) માં ઉમેદવારી પ્રકાશ રાજપુત એક સંવાદ.#gujarat_geeta_news_ #google
અમદાવાદ - નરોડા વિધાનસભા(47) માં ઉમેદવારી પ્રકાશ રાજપુત એક સંવાદ.#gujarat_geeta_news_ #google
MS Dhoni special at Wankhede: In 250th CSK match, legendary batter hits three consecutive sixes
Wankhede Stadium surprisingly wore a yellow look on Sunday night in the contest between home side...
અમીરગઢ ચેકપોસ્ટ નજીક એમ.ડી. ડ્રગ્સ સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
અમીરગઢની અતિ સંવેદનશીલ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે....
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ના નિવાસ સ્થાને પહોચ્યા શિવાભાઈ ભુરિયા
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ના નિવાસ સ્થાને પહોચ્યા શિવાભાઈ ભુરિયા
અમદાવાદ AMTS બસ ડ્રાઇવરની બેદરકારીથી સર્જાયો અકસ્માત || સબંધ ભારત ન્યૂઝ ||
અમદાવાદ AMTS બસ ડ્રાઇવરની બેદરકારીથી સર્જાયો અકસ્માત || સબંધ ભારત ન્યૂઝ ||