ચુડા તાલુકાના કોરડા ગામે એક વ્યક્તિને તિક્ષ્ણ હથિયારો વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.કોરડા ગામે રહેતા અશ્વીનભાઈ રોજાસરા કોરડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયાએ તેમની સામે આવી ગામ છોડી જતું રહેવાનું કહ્યું હતું. આથી અશ્વીનભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા.ત્યારબાદ એક કારમાં સવાભાઈ જોગરાજીયા અને તેમના ત્રણ પુત્રોએ આવી અશ્વીનભાઈને અપશબ્દો બોલી કમરના ભાગે ફરશી તેમજ લાકડાના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ચુડા પોલીસ મથકે સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયા, ગણપતભાઈ સવાભાઈ જોગરાજીયા, મુકેશભાઈ સવાભાઈ જોગરાજીયા અને સંતુભાઈ સવાભાઈ જોગરાજીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર હાઈવે ઉપર આવેલા સરકારી અનાજ પુરવઠા ગોડાઉનમાં મોટા પાયે થતી ગોલમાલ જોવા મળી #enews
રાધનપુર હાઈવે ઉપર આવેલા સરકારી અનાજ પુરવઠા ગોડાઉનમાં મોટા પાયે થતી ગોલમાલ જોવા મળી #enews
University of Science and Technology, Meghalaya ত অষ্টম সমাৱৰ্তন অনুষ্ঠান
University of Science and Technology, Meghalaya ত অষ্টম সমাৱৰ্তন অনুষ্ঠান
Lonikand Pune Crime News | एन्जॉय ग्रुपच्या 7 जणांना जेरबंद
Lonikand Pune Crime News | एन्जॉय ग्रुपच्या 7 जणांना जेरबंद
খাৰুপেটীয়াৰ হনুমান মন্দিৰতো উলাহ মালাহৰে পালন কৰা হৈছে জন্মাষ্টমী
খাৰুপেটীয়া ৰ হনুমান মন্দিৰ তো উলাহ মালাহৰে পালন কৰা হৈছে জন্মাষ্টমী