ચુડા તાલુકાના કોરડા ગામે એક વ્યક્તિને તિક્ષ્ણ હથિયારો વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.કોરડા ગામે રહેતા અશ્વીનભાઈ રોજાસરા કોરડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયાએ તેમની સામે આવી ગામ છોડી જતું રહેવાનું કહ્યું હતું. આથી અશ્વીનભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા.ત્યારબાદ એક કારમાં સવાભાઈ જોગરાજીયા અને તેમના ત્રણ પુત્રોએ આવી અશ્વીનભાઈને અપશબ્દો બોલી કમરના ભાગે ફરશી તેમજ લાકડાના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ચુડા પોલીસ મથકે સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયા, ગણપતભાઈ સવાભાઈ જોગરાજીયા, મુકેશભાઈ સવાભાઈ જોગરાજીયા અને સંતુભાઈ સવાભાઈ જોગરાજીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર આઈ ટી આઈના કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા
ગારીયાધાર આઈ ટી આઈના કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા
દાહોદ ડો. રાહુલ પડવાલ નું ગુજરાત ગરિમા એવોર્ડ થી થયું સન્માન
દાહોદના ગાયનેકોલોજીસ્ટ ડો. રાહુલ પડવાલનું ગુજરાત ગરિમા એવોર્ડથી થયું સન્માન ગોધરા ખાતે...
CM has demoralised Punjab Police, Should quit office on moral grounds : Chugh
BJP national general secretary Tarun Chugh today demanded Chief Minister Bhagwant Mann to clarify...
મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબના જાલંધર માં એક અવિશ્વસનીય ઘટના બની,એક યુવક સાથે ચાર છોકરીઓ એ ગેંગરેપ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પંજાબમાં અપહરણ અને યૌન ઉત્પીડનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જલંધરમાં...