ચુડા તાલુકાના કોરડા ગામે એક વ્યક્તિને તિક્ષ્ણ હથિયારો વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.કોરડા ગામે રહેતા અશ્વીનભાઈ રોજાસરા કોરડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયાએ તેમની સામે આવી ગામ છોડી જતું રહેવાનું કહ્યું હતું. આથી અશ્વીનભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા.ત્યારબાદ એક કારમાં સવાભાઈ જોગરાજીયા અને તેમના ત્રણ પુત્રોએ આવી અશ્વીનભાઈને અપશબ્દો બોલી કમરના ભાગે ફરશી તેમજ લાકડાના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ચુડા પોલીસ મથકે સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયા, ગણપતભાઈ સવાભાઈ જોગરાજીયા, મુકેશભાઈ સવાભાઈ જોગરાજીયા અને સંતુભાઈ સવાભાઈ જોગરાજીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस पार्टी माननीय ज्योतिराज सिंधिया जी से भयभीत है -कैबनिट मंत्री सिसोदिया
भाजपा नेत्री अमिता बाग़री के नेतृत्व में हुआ जोरदार स्वागत
गुनौर : अपने अल्प प्रवास में छतरपुर से चित्रकूट जा रहे मध्यप्रदेश शासन के कैबनिट...
УБЕЙ ГРУДЬ за 4 МИНУТЫ !! ( В ДОМАШНИХ УСЛОВИЯХ )
УБЕЙ ГРУДЬ за 4 МИНУТЫ !! ( В ДОМАШНИХ УСЛОВИЯХ )
પાલનપુર વિધાનસભામાં ભાજપ દ્વારા અનિકેત ઠાકરની પસંદગી કરાઈ...
પાલનપુર વિધાનસભામાં ભાજપ દ્વારા અનિકેત ઠાકરની પસંદગી કરાઈ...
ননৈ চেৰফাংত বানপানীত বিধ্বস্ত পথ মেৰামতিত ব্যস্ত প্ৰাক্তন এম চি এল এ সুৰেশ তাঁতীয়ে
ননৈ চেৰফাংত বানপানীত বিধ্বস্ত পথ মেৰামতিত ব্যস্ত প্ৰাক্তন এম চি এল এ সুৰেশ তাঁতীয়ে