ચુડા તાલુકાના કોરડા ગામે એક વ્યક્તિને તિક્ષ્ણ હથિયારો વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.કોરડા ગામે રહેતા અશ્વીનભાઈ રોજાસરા કોરડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયાએ તેમની સામે આવી ગામ છોડી જતું રહેવાનું કહ્યું હતું. આથી અશ્વીનભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા.ત્યારબાદ એક કારમાં સવાભાઈ જોગરાજીયા અને તેમના ત્રણ પુત્રોએ આવી અશ્વીનભાઈને અપશબ્દો બોલી કમરના ભાગે ફરશી તેમજ લાકડાના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ચુડા પોલીસ મથકે સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયા, ગણપતભાઈ સવાભાઈ જોગરાજીયા, મુકેશભાઈ સવાભાઈ જોગરાજીયા અને સંતુભાઈ સવાભાઈ જોગરાજીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા પોલીસે 5 ઈસમોને ઝડપી લીધા
રાજુલા પોલીસે 5 ઈસમોને ઝડપી લીધા
जेसीआई बूंदी ऊर्जा ने ऊर्जा सप्ताह के तीसरे दिन पर्यावरण संरक्षण पर महत्वपूर्ण गतिविधियां आयोजित की
जेसी
बूंदी ऊर्जा द्वारा सप्ताह के तीसरे दिन पर्यावरण संरक्षण पर महत्वपूर्ण गतिविधियाँ...
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું મોટું નિવેદનઃ કોંગ્રેસના 05 થી વઘુ ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાનું ચોંકાવનારું નિવેદન સામે...
ઘોઘંબા પાલ્લી નવનિર્માણ મંદિરમાં હોમાત્મક યજ્ઞ, આરસનાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તથા ભવ્યાતિભવ્ય અન્નકૂટોત્સ સંપન્ન
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, પલ્લીમાં વેદરત્ન આચાર્ય શ્રી...