સુરેન્દ્રગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સુચનાઆપી હતી.આથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોટીલા પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપીની બાતમી મળી હતી.જેના આધારે ચોટીલાના કાળાસર ગામના વતની હાલ ચુડાના ભાણેજડા ગામે રહેતા લાલો ઉર્ફે ઉમેદ શિવકુભાઇ ભાભળાને ચુડાના ભાણેજડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી નામાર્ગદર્શનમાં એએસઆઇ એ.વી.દાફડા,તેમજ વિજયસિંહ, ગોપાલસિંહ, સહિત ટીમ જોડાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોટીલા હાઇવે પરથી કતલખાને લઈ જવાતાં 19 પશુઓને બચાવી લેવાયા
ચોટીલા અને મોરબીના હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકો દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા...
કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં બે શખ્શો ઝડપાયા.
કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં બે શખ્શો ઝડપાયા.
ওলোটা তিৰংগা উন্মোচন কৰাৰ অভিযোগত অসম বিজেপিৰ সভাপতিৰ বিৰুদ্ধে এফআইআৰ
অসম বিজেপিৰ সভাপতি ভবেশ কলিতাৰ বিৰুদ্ধে স্বাধীনতা দিৱস উদযাপনৰ সময়ত গুৱাহাটীস্থিত দলৰ মুখ্য...
ભૂલથી પણ આ છોડ ન લગાવવા જોઈએ ઘરમાં , નહીં તો આત્માનો...
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તવમાં ઘરમાં વૃક્ષ-છોડ...