આજની એકવીસમી સદી ટેકનોલોજીની છે ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે. આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃતિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો તરફ પ્રેરાય છે.કાર્યક્રમમાં મહાનુભાવો એ જણાવ્યું હતું કે, આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે. આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્નશીલ બને છે. આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બિરદાવી હતી. આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળ અને ભગવતધામ ગુરુકુળના સ્વામી તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયત ના પ્રમુખ, જિલ્લા શિક્ષણાધિકરી સહિત જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
EWS અનામતને સુપ્રીમ કોર્ટની લીલીઝંડી
દેશમાં EWS અનામત રહેશેEWS અનામતને સુપ્રીમ કોર્ટની લીલીઝંડીસુપ્રીમ કોર્ટના પાંચ પૈકી ત્રણ જજ EWS...
Xiaomi के स्मार्टफोन को मिलने लगा HyperOS 1.5 अपडेट, पहले से और बेहतर हो जाएगी बैटरी लाइफ
Xiaomi के स्मार्टफोन को HyperOS 1.5 का अपडेट मिलने लगा है। कंपनी ने चीन में Xiaomi 14 सीरीज Redmi...
મગરનું બચ્ચું સોસાયટીમાં: જૂનાગઢમાં
મધુરમ વિસ્તારની એક સોસાયટીમાં
મગરનું બચ્ચું ઘૂસ્યું, સ્થાનિકોએ રેસ્ક્યુ
કરી વન વિભાગને સોંપ્યું
જૂનાગઢ મધુરમ વિસ્તારની એક સોસાયટીમાં
મગરનું બચ્ચું ઘુસ્યાંનો બનાવ બન્યો હતો.
સોસાયટીમાં મગરનું...
এই চহৰত নাই ৰাস্তা, ৰাণৱেহে আছে, প্ৰাইভেট প্লেনেৰে ভৰি থাকে প্ৰতিদিনেই
👉আমি হয়তো ব্যক্তিগত জেটৰ মালিক হোৱাৰ সপোনও দেখা নাপাওঁ। ব্যক্তিগত বিমানৰ মালিক হলিউডৰ নায়ক আৰু...
Loksabha Election 2024: Mallikarjun Kharge ने BJP पर देश में लोकतंत्र को बर्बाद करने का लगाया आरोप
Loksabha Election 2024: Mallikarjun Kharge ने BJP पर देश में लोकतंत्र को बर्बाद करने का लगाया आरोप