આજની એકવીસમી સદી ટેકનોલોજીની છે ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે. આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃતિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો તરફ પ્રેરાય છે.કાર્યક્રમમાં મહાનુભાવો એ જણાવ્યું હતું કે, આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે. આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્નશીલ બને છે. આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બિરદાવી હતી. આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળ અને ભગવતધામ ગુરુકુળના સ્વામી તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયત ના પ્રમુખ, જિલ્લા શિક્ષણાધિકરી સહિત જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
64 जणांच्या बाईक चोरल्या, सात जिल्ह्यांमधून पळवापळवी, बघा नेमकी बातमी काय ...?
64 जणांच्या बाईक चोरल्या, सात जिल्ह्यांमधून पळवापळवी, बघा नेमकी बातमी काय ...?
ભૃગુપુર ખાતે સ્વાતંત્ર્ય સેનાની મણીલાલ કોઠારીની સ્મૃતિમાં કલાત્મક તકતીનું મહાનુભાવોના વરદહસ્તે અનાવરણ કરાયું
આઝાદીના અમૃત મહોત્સવના સમાપન માસ અને સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની...
Odisha Train Accident : PM Modi पहुंचे दुर्घटनास्थल पर,अबतक 280 लोगों की मौत
Odisha Train Accident : ओडिशा के बालेश्वर जिले में बीती रात करीब सात बजकर 20 मिनट पर एक दर्दनाक...
21/9/2022 દૂધ ઉત્પાદક દૂધ નહિ ભરા વવાનો સંકલ્પ કર્યો છે ગીર સોમનાથ
21/9/2022 દૂધ ઉત્પાદક દૂધ નહિ ભરા વવાનો સંકલ્પ કર્યો છે ગીર સોમનાથ