આજની એકવીસમી સદી ટેકનોલોજીની છે ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે. આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃતિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો તરફ પ્રેરાય છે.કાર્યક્રમમાં મહાનુભાવો એ જણાવ્યું હતું કે, આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે. આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્નશીલ બને છે. આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બિરદાવી હતી. આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળ અને ભગવતધામ ગુરુકુળના સ્વામી તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયત ના પ્રમુખ, જિલ્લા શિક્ષણાધિકરી સહિત જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સેટેલાઇટમાં મોલની અંદર સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાને પોલીસે ઝડપી પાડ્યો
અમદાવાદ
અમદાવાદમાં ઠેર ઠેર સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી બંધ...
'20 साल से मैं भी ये अपमान सह रहा हूं' पीएम मोदी ने किया उपराष्ट्रपति को फोन, मिमिक्री पर जताया दुख
नई दिल्ली। सांसदों के द्वारा उपराष्ट्रपति जगदीप धनखड़ की मिमिक्री की घटना को प्रधानमंत्री...
પ્રધાન મંત્રી મોદી જે #metro રેલનું ઉદ્ઘાટન કરવાના છે તેની યાત્રા કેટલી સલામત છે - #prashantdayal
#pmnarendramodi જે #metro રેલનું ઉદ્ઘાટન કરવાના છે તેની યાત્રા કેટલી સલામત છે - #prashantdayal
जिला सहकारी विकास समिति की बैठक आयोजित
जिला सहकारी विकास समिति की बैठक जिला कलेक्टर अक्षय गोदारा की अध्यक्षता में आयोजित की गई । बैठक...
અમરેલી અર્જુન નગર બન્યું રામમય ટેકનેક હનુમાન મંદિરમાં રામોત્સવ ઉજવાયો
આજરોજ અયોધ્યા ખાતે રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ નો રૂડો અવસર હોય ત્યારે ઠેર ઠેર જગ્યાએ...