આજની એકવીસમી સદી ટેકનોલોજીની છે ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે. આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃતિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો તરફ પ્રેરાય છે.કાર્યક્રમમાં મહાનુભાવો એ જણાવ્યું હતું કે, આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે. આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્નશીલ બને છે. આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બિરદાવી હતી. આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળ અને ભગવતધામ ગુરુકુળના સ્વામી તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયત ના પ્રમુખ, જિલ્લા શિક્ષણાધિકરી સહિત જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विजय वर्मा से डरने लगी थीं लड़कियां:इसमें सिंगर सुनिधि चौहान भी शामिल; लगातार विलेन वाले रोल करने से नकारात्मक छवि बन गई थी
एक्टर विजय वर्मा ने हाल ही में एक इवेंट के दौरान अपने नेगेटिव रोल के बारे में बात की। एक्टर ने...
MCN NEWS| धोंडीरामसिंह राजपूत यांना सेवाव्रती पुरस्कार २०२२ करण्यात आला प्रदान
MCN NEWS| धोंडीरामसिंह राजपूत यांना सेवाव्रती पुरस्कार २०२२ करण्यात आला प्रदान
গছ বচাওক ধ্বনিৰে উত্তাল গোলাঘাট। গোলাঘাট নগৰত চলা বনধ্বংসৰ বিৰুদ্ধে ওলাই আহিল নাগৰিক সমাজ
গোলাঘাট নগৰত গছ কটা অভিযানৰ বিৰুদ্ধে স্বতস্ফূৰ্তভাৱে ওলাই আহিল গোলাঘাটৰ নাগৰিক সমাজ। আজি গোলাঘাট...
बांग्लादेश में तख्तापलट पर आया ममता बनर्जी का पहला रिएक्शन, BJP को लेकर कह दी ये बात
बांग्लादेश में हुए तख्तापलट पर पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने सोमवार (5 अगस्त) को...