સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતી રેલવે લાઇનના પગથીયા ચડીને કોઇ યુવતી ઉપર ગઇ હોવાની જાણ ભાજપના કાર્યકર ગેલાભાઇ ભરવાડ, મહેશભાઇ રાઠોડ અને દિપકભાઇને થઇ હતી. આથી આ યુવાનો રેલવેના પાટા ઉપર ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, એક યુવતીએ પોતાના મોઢા ઉપર ચુંદડી બાંધી રાખી હતી.તેણી અહીંયા શા માટે આવી તેવું પૂછતા ગોળગોળ જવાબ આપતી હતી. પોતાનું કે પરિવારનું નામ પણ જણાવ્યું ન હતું. તેના પગમાં મહેદી પણ મુકેલી હતી. વારંવાર પૂછવામાં આવ્યું છતાં યુવતી કાઇ બોલતી ન હતી. આથી યુવાનોએ સાથે રહીને તેને પગથીયા ઉતારીને સમજાવી પોતાના ઘરે મોકલી આપી હતી. આ યુવતી પાટા ઉપર ટ્રેનની રાહ જોઇને બેઠી હોવાની સાથે આત્મહત્યા કરવા માટે આવી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. પરંતુ સેવાભાવી લોકોને કારણે એક યુવતીનો આજે જીવ બચી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Wayanad Landslide: बचाव अभियान पांचवें दिन भी जारी, 300 लोग अभी तक लापता; तलाशी में लगाया गया रडार ड्रोन
वायनाड। Wayanad Landslide वायनाड में भीषण भूस्खलन के बाद से पांचवें दिन भी बचाव अभियान...
स्वतंत्रता दिवस पर भी यात्री प्रतीक्षालय की नहीं हो पाई सफाई सुविधा बनी दुविधा
यात्री प्रतीक्षालय सुविधा की जगह बना दुविधा
नैनवां।नगर पालिका प्रशासन की अनदेखी का...
જાફરાબાદ શહેરમાં ગણેશ ઉત્સવનો ઉમંગભેર ધામધૂમથી ઠેર-ઠેર સ્થાપના જાહેર સ્થળો ઉપરાંત રહેણાંક મકાનો, ગણપતિની સ્થાપના
જાફરાબાદ શહેરમાં ગણેશ ઉત્સવનો ઉમંગભેર ધામધૂમથી ઠેર-ઠેર સ્થાપના જાહેર સ્થળો ઉપરાંત રહેણાંક મકાનો,...
जानिए! कितनी थी सायरस मिस्त्री की नेटवर्थ?
रिपोर्ट्स के मुताबिक 2018 में साइरस मिस्त्री की नेट वर्थ 70,957 करोड़ थी।
इनके पिता...