સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતી રેલવે લાઇનના પગથીયા ચડીને કોઇ યુવતી ઉપર ગઇ હોવાની જાણ ભાજપના કાર્યકર ગેલાભાઇ ભરવાડ, મહેશભાઇ રાઠોડ અને દિપકભાઇને થઇ હતી. આથી આ યુવાનો રેલવેના પાટા ઉપર ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, એક યુવતીએ પોતાના મોઢા ઉપર ચુંદડી બાંધી રાખી હતી.તેણી અહીંયા શા માટે આવી તેવું પૂછતા ગોળગોળ જવાબ આપતી હતી. પોતાનું કે પરિવારનું નામ પણ જણાવ્યું ન હતું. તેના પગમાં મહેદી પણ મુકેલી હતી. વારંવાર પૂછવામાં આવ્યું છતાં યુવતી કાઇ બોલતી ન હતી. આથી યુવાનોએ સાથે રહીને તેને પગથીયા ઉતારીને સમજાવી પોતાના ઘરે મોકલી આપી હતી. આ યુવતી પાટા ઉપર ટ્રેનની રાહ જોઇને બેઠી હોવાની સાથે આત્મહત્યા કરવા માટે આવી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. પરંતુ સેવાભાવી લોકોને કારણે એક યુવતીનો આજે જીવ બચી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Army provide assistance to 550 stranded tourists in landslide
ARMY PROVIDED ASSISTANCE TO 550 TOURISTS STRANDED DUE TO LANDSLIDE CAUSED...
CAA Notification: देशभर में लागू हुआ CAA, जानें अब क्या होंगे बड़े बदलाव | Amit Shah | Aaj Tak
CAA Notification: देशभर में लागू हुआ CAA, जानें अब क्या होंगे बड़े बदलाव | Amit Shah | Aaj Tak
Bihar 12th Board result 2024: लड़के या लड़कियां, बिहार 12वीं बोर्ड में किसका रहा जलवा? l Toppers List
Bihar 12th Board result 2024: लड़के या लड़कियां, बिहार 12वीं बोर्ड में किसका रहा जलवा? l Toppers List
#GirSomnath | વેરાવલમા કોંગ્રેસ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આવેદન અપાયું | Divyang News
#GirSomnath | વેરાવલમા કોંગ્રેસ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આવેદન અપાયું | Divyang News