સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતી રેલવે લાઇનના પગથીયા ચડીને કોઇ યુવતી ઉપર ગઇ હોવાની જાણ ભાજપના કાર્યકર ગેલાભાઇ ભરવાડ, મહેશભાઇ રાઠોડ અને દિપકભાઇને થઇ હતી. આથી આ યુવાનો રેલવેના પાટા ઉપર ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, એક યુવતીએ પોતાના મોઢા ઉપર ચુંદડી બાંધી રાખી હતી.તેણી અહીંયા શા માટે આવી તેવું પૂછતા ગોળગોળ જવાબ આપતી હતી. પોતાનું કે પરિવારનું નામ પણ જણાવ્યું ન હતું. તેના પગમાં મહેદી પણ મુકેલી હતી. વારંવાર પૂછવામાં આવ્યું છતાં યુવતી કાઇ બોલતી ન હતી. આથી યુવાનોએ સાથે રહીને તેને પગથીયા ઉતારીને સમજાવી પોતાના ઘરે મોકલી આપી હતી. આ યુવતી પાટા ઉપર ટ્રેનની રાહ જોઇને બેઠી હોવાની સાથે આત્મહત્યા કરવા માટે આવી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. પરંતુ સેવાભાવી લોકોને કારણે એક યુવતીનો આજે જીવ બચી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
कोटा पुलिस पर हमला करने वाले बदमाश के फार्म हाउस पर चला बुलडोजर,बूंदी जिले में थी यह अवैध संपत्ति
कोटा पुलिस पर हमला करने वाले बदमाश के फार्म हाउस पर चला बुलडोजर,बूंदी जिले में थी यह अवैध संपत्ति
Amreli | ભાવનગર અને બોટાદ જિલ્લાની સંયુક્ત સમીક્ષા બેઠક | Divyang News
સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વરશ્રી અજય વી. નાયકના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી તૈયારીને લઈ અમરેલી, ભાવનગર...
Money Laundering Case: सत्येंद्र जैन को दिल्ली हाईकोर्ट से झटका, अदालत ने जमानत याचिका की खारिज
नई दिल्ली, दिल्ली हाईकोर्ट ने मनी लांड्रिंग मामले (Money Laundering Case) में आरोपित दिल्ली...
ભાણવડ ઇન્દ્રેશ્વરના મેળામાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ પોલીસની ટ્રાફિક સમસ્યા દૂર કરવા નિષ્ફળ
ભાણવડ ઇન્દ્રેશ્વરના મેળામાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ પોલીસની ટ્રાફિક સમસ્યા દૂર કરવા નિષ્ફળ