સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતી રેલવે લાઇનના પગથીયા ચડીને કોઇ યુવતી ઉપર ગઇ હોવાની જાણ ભાજપના કાર્યકર ગેલાભાઇ ભરવાડ, મહેશભાઇ રાઠોડ અને દિપકભાઇને થઇ હતી. આથી આ યુવાનો રેલવેના પાટા ઉપર ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, એક યુવતીએ પોતાના મોઢા ઉપર ચુંદડી બાંધી રાખી હતી.તેણી અહીંયા શા માટે આવી તેવું પૂછતા ગોળગોળ જવાબ આપતી હતી. પોતાનું કે પરિવારનું નામ પણ જણાવ્યું ન હતું. તેના પગમાં મહેદી પણ મુકેલી હતી. વારંવાર પૂછવામાં આવ્યું છતાં યુવતી કાઇ બોલતી ન હતી. આથી યુવાનોએ સાથે રહીને તેને પગથીયા ઉતારીને સમજાવી પોતાના ઘરે મોકલી આપી હતી. આ યુવતી પાટા ઉપર ટ્રેનની રાહ જોઇને બેઠી હોવાની સાથે આત્મહત્યા કરવા માટે આવી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. પરંતુ સેવાભાવી લોકોને કારણે એક યુવતીનો આજે જીવ બચી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
থানাৰ ভিতৰতেই আৰক্ষীক আক্ৰমণ কৰিব বিচৰা যুৱকক আটক কৰি কি কলে আৰক্ষী বিষয়াই
থানাৰ ভিতৰতেই আৰক্ষীক আক্ৰমণ কৰিব বিচৰা যুৱকক আটক কৰি কি কলে আৰক্ষী বিষয়াই
কামৰূপ জিলাৰ মান্দাকাটা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত "প্ৰভাতফেৰী”
আজাদী কি অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি কামৰূপ জিলাৰ মান্দাকাটা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ছাত্ৰ...
MCN NEWS| २ ठिकाणी जबरी चोरी करत चोरट्यांनी वृध्द दांप्मत्यास केली बेदम मारहाण
MCN NEWS| २ ठिकाणी जबरी चोरी करत चोरट्यांनी वृध्द दांप्मत्यास केली बेदम मारहाण