સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતી રેલવે લાઇનના પગથીયા ચડીને કોઇ યુવતી ઉપર ગઇ હોવાની જાણ ભાજપના કાર્યકર ગેલાભાઇ ભરવાડ, મહેશભાઇ રાઠોડ અને દિપકભાઇને થઇ હતી. આથી આ યુવાનો રેલવેના પાટા ઉપર ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, એક યુવતીએ પોતાના મોઢા ઉપર ચુંદડી બાંધી રાખી હતી.તેણી અહીંયા શા માટે આવી તેવું પૂછતા ગોળગોળ જવાબ આપતી હતી. પોતાનું કે પરિવારનું નામ પણ જણાવ્યું ન હતું. તેના પગમાં મહેદી પણ મુકેલી હતી. વારંવાર પૂછવામાં આવ્યું છતાં યુવતી કાઇ બોલતી ન હતી. આથી યુવાનોએ સાથે રહીને તેને પગથીયા ઉતારીને સમજાવી પોતાના ઘરે મોકલી આપી હતી. આ યુવતી પાટા ઉપર ટ્રેનની રાહ જોઇને બેઠી હોવાની સાથે આત્મહત્યા કરવા માટે આવી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. પરંતુ સેવાભાવી લોકોને કારણે એક યુવતીનો આજે જીવ બચી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધારમાં મતદાનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ | MantavyaNews
ગારીયાધારમાં મતદાનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ | MantavyaNews
Should In Invest In Infosys Today | आज ये Stock क्यों है खबरों में? निवेशित रहें या नहीं? | Q2 2023
Should In Invest In Infosys Today | आज ये Stock क्यों है खबरों में? निवेशित रहें या नहीं? | Q2 2023
સિહોર શહેરમાં સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી કરાઈ હતી
15 ઓગસ્ટના રોજ ઉજવાયેલા 76 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં પહેલી વાર લોકો સીધા જોડાયા હતા....
વલસાડના પારડી સાંઢપોર ના રહીસોએ આપ્યું આવેદન પત્ર
વલસાડના છીપવાડ ગન્નારૂ માં ખડાનું સામ્રાજ્ય બની ગયું છે આગન્નારમાંથી અનેક લોકો અવાર જવર કરતા હોય...
शालेय व्यवस्थापन समिती चे पुनर्गठन.
शालेय व्यवस्थापन समिती चे पूर्नगठन.
अशोक छपरे
जिल्हा परिषद पाचेगाव केंद्र...