સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતી રેલવે લાઇનના પગથીયા ચડીને કોઇ યુવતી ઉપર ગઇ હોવાની જાણ ભાજપના કાર્યકર ગેલાભાઇ ભરવાડ, મહેશભાઇ રાઠોડ અને દિપકભાઇને થઇ હતી. આથી આ યુવાનો રેલવેના પાટા ઉપર ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, એક યુવતીએ પોતાના મોઢા ઉપર ચુંદડી બાંધી રાખી હતી.તેણી અહીંયા શા માટે આવી તેવું પૂછતા ગોળગોળ જવાબ આપતી હતી. પોતાનું કે પરિવારનું નામ પણ જણાવ્યું ન હતું. તેના પગમાં મહેદી પણ મુકેલી હતી. વારંવાર પૂછવામાં આવ્યું છતાં યુવતી કાઇ બોલતી ન હતી. આથી યુવાનોએ સાથે રહીને તેને પગથીયા ઉતારીને સમજાવી પોતાના ઘરે મોકલી આપી હતી. આ યુવતી પાટા ઉપર ટ્રેનની રાહ જોઇને બેઠી હોવાની સાથે આત્મહત્યા કરવા માટે આવી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. પરંતુ સેવાભાવી લોકોને કારણે એક યુવતીનો આજે જીવ બચી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली में हवा की हालत खराब, AQI 337 तक पहुंचा; बजी खतरे की घंटी
दिल्ली में वायु प्रदूषण की हालत दिन प्रतिदिन गंभीर होती जा रही है. दिल्ली में एयर क्वॉलिटी...
વડીયાનું બિસ્માર આરામગૃહ અકસ્માતને આપી રહ્યું છે આમંત્રણ.., આરામ ગૃહને જમીનદોસ્ત કરવાની ઉઠી માંગ...
વડીયાનું બિસ્માર આરામગૃહ અકસ્માતને આપી રહ્યું છે આમંત્રણ.., આરામ ગૃહને જમીનદોસ્ત કરવાની ઉઠી માંગ...
#Girsomnath | તાલાળા વિધાન સભા બેઠકનાભાજપ ના ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું | Divyang News
#Girsomnath | તાલાળા વિધાન સભા બેઠકનાભાજપ ના ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું | Divyang News
कांग्रेस के प्रभारी रघु शर्मा बताए5 तारीख को राहुल गांधी करेंगे गुजरात परिवर्तन प्रस्ताव को संबोधित
कांग्रेस के प्रभारी रघु शर्मा बताए5 तारीख को राहुल गांधी करेंगे गुजरात परिवर्तन प्रस्ताव को संबोधित