સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતી રેલવે લાઇનના પગથીયા ચડીને કોઇ યુવતી ઉપર ગઇ હોવાની જાણ ભાજપના કાર્યકર ગેલાભાઇ ભરવાડ, મહેશભાઇ રાઠોડ અને દિપકભાઇને થઇ હતી. આથી આ યુવાનો રેલવેના પાટા ઉપર ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, એક યુવતીએ પોતાના મોઢા ઉપર ચુંદડી બાંધી રાખી હતી.તેણી અહીંયા શા માટે આવી તેવું પૂછતા ગોળગોળ જવાબ આપતી હતી. પોતાનું કે પરિવારનું નામ પણ જણાવ્યું ન હતું. તેના પગમાં મહેદી પણ મુકેલી હતી. વારંવાર પૂછવામાં આવ્યું છતાં યુવતી કાઇ બોલતી ન હતી. આથી યુવાનોએ સાથે રહીને તેને પગથીયા ઉતારીને સમજાવી પોતાના ઘરે મોકલી આપી હતી. આ યુવતી પાટા ઉપર ટ્રેનની રાહ જોઇને બેઠી હોવાની સાથે આત્મહત્યા કરવા માટે આવી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. પરંતુ સેવાભાવી લોકોને કારણે એક યુવતીનો આજે જીવ બચી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा जिला महामंत्री डॉ राजेश वर्मा ने क्या कहा
अमानगंज नर्मदा हाईवे ट्रीट में भारतीय जनता पार्टी की कामकाजी बैठक हुई संपन्न मंडल के प्रभारी...
Rupee Effect: कैसे गिरता और चढ़ता है रुपया, आप पर कितना होता है इसका असर
नई दिल्ली, बिजनेस डेस्क: हर देश के लिए उसकी करेंसी और उसका झंडा सम्मान का विषय होता है।...
Nifty To Cross 24000 | बाजार की One-Way Rally का क्या होगा Future? | Gautam Shah's Multibagger Picks
Nifty To Cross 24000 | बाजार की One-Way Rally का क्या होगा Future? | Gautam Shah's Multibagger Picks
रत्नागिरी जिल्ह्यात २ लाख ७५ हजार कार्डधारकांना मिळणार रवा, डाळ, साखर, तेल फक्त १०० रुपयात
रत्नागिरी : रत्नागिरी जिल्ह्यात राज्यातील नव्या सरकारमुळे १०० रुपयांत तेल, साखर, डाळ , रवा मिळणार...