ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાન મંદિરના પુજારીની હત્યામાં સંડોવાયેલા બે શખ્સોની કુડાની વાડીમાંથી ઝડપી પાડયા બાદ ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝને વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા-કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હત્યા નીપજાવનાર બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમની પૂછપરછ હાથ ધરતાં અન્ય આરોપીઓ સુધી પહોંચવાની પણ કડી મળી આવતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતના સ્ટાફે પુજારીની હત્યામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓ ઈશ્વરભાઈ ઉર્ફે સુરેશ વિરસીંગભાઈ બામણીયા (રહે. કુડા, મુળ રહે.ધાનપુર, દાહોદ), શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર અને રાકેશભાઈ અરવિંદભાઈ પરમાર (બન્ને રહે. કુડા, મુળ રહે.દાહોદ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जेके फाउंडेशनचा राज्यस्तरीय पुरस्कार उपनिरीक्षक मीना तुपे यांना जाहीर@news23marathi
जेके फाउंडेशनचा राज्यस्तरीय पुरस्कार उपनिरीक्षक मीना तुपे यांना जाहीर@news23marathi
World Cup Final में हार का ग़ुस्सा Suryakumar Yadav ने Australia पर ऐसे निकाला
World Cup Final में हार का ग़ुस्सा Suryakumar Yadav ने Australia पर ऐसे निकाला
દુકાન મા ઘરફોડ ચોરી કરનાર ને ક્રાઇમ બ્રાન્ચ એ શોધી કાઢ્યો
દુકાન મા ઘરફોડ ચોરી કરનાર ને ક્રાઇમ બ્રાન્ચ એ શોધી કાઢ્યો
Ajit Pawar | अजित पवारांचा ताफा महिलांनी अडवला; पाहा व्हिडीओ
Ajit Pawar | अजित पवारांचा ताफा महिलांनी अडवला; पाहा व्हिडीओ
युवाओं में Cancer के शुरुआती लक्षण, जिन्हें इग्नोर करने की गलती पड़ सकती है भारी
कैंसर किसी खास उम्र में अटैक करने वाली बीमारी नहीं है, बल्कि ये किसी भी उम्र में किसी को भी अपनी...