ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાન મંદિરના પુજારીની હત્યામાં સંડોવાયેલા બે શખ્સોની કુડાની વાડીમાંથી ઝડપી પાડયા બાદ ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝને વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા-કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હત્યા નીપજાવનાર બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમની પૂછપરછ હાથ ધરતાં અન્ય આરોપીઓ સુધી પહોંચવાની પણ કડી મળી આવતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતના સ્ટાફે પુજારીની હત્યામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓ ઈશ્વરભાઈ ઉર્ફે સુરેશ વિરસીંગભાઈ બામણીયા (રહે. કુડા, મુળ રહે.ધાનપુર, દાહોદ), શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર અને રાકેશભાઈ અરવિંદભાઈ પરમાર (બન્ને રહે. કુડા, મુળ રહે.દાહોદ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેતપુરમાં અન્નક્ષેત્રનો સેવાયજ્ઞ શરૂ કરનાર નકલંક આશ્રમની સેવાના ૫૦ વર્ષ પૂર્ણ
જેતપુરમાં અન્નક્ષેત્રનો સેવાયજ્ઞ શરૂ કરનાર નકલંક આશ્રમની સેવાના ૫૦ વર્ષ પૂર્ણ
સીટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોરીનો ગુનો આચરતા આરોપીને ઝડપી પાડ્યો
સીટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોરીનો ગુનો આચરતા આરોપીને ઝડપી પાડ્યો
मुख्यमंत्री के नाम सोफा ज्ञापन
मुख्य मंत्री के नाम सोपा ज्ञापन
रेवदर भारतीय जनता पार्टी के युवा...
Middle East जाने वाली सभी उड़ानें कैंसिल: इजरायल-लेबनान तनाव के बीच कई एयरलाइनों ने लिया फैसला;
नई दिल्ली। मिडिल ईस्ट में जारी तनाव के बीच यात्रियों की सुरक्षा को ध्यान में रखते...