ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરના પુજારીની ગત સપ્ટેમ્બર મહિનામાં હત્યા કરાઈ હતી. જે અંગે જિલ્લા પોલીસવડા દ્વારા સીટની રચના કરી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે અઢી મહિના બાદ પુજારીની હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યા નીપજાવનાર શખ્સો પૈકી બે શખ્સને કુડા વાડીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુ (ઉં.વ.અંદાજે ૫૦)ની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરાઈ હતી. જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આથી જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી ધ્રાંગધ્રા ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, ધ્રાંગધ્રા તાલુકા ઈન્ચાર્જ પીઆઈ સહિતનાઓએ સીટ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ-અલગ ટીમો દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શંકાસ્પદ શખ્સોની તપાસ અને આસપાસની ૨૫થી વધુ વાડીઓમાં કામ કરતા પરપ્રાંતીય શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે કુડા વાડી વિસ્તારમાંથી મજુરીકામ કરતાં સુમલાભાઈ ઉર્ફે સુમલો મનીયા ડામોર (રહે.પાનમ, દાહોદ) અને વિપુલ અરવિંદભાઈ પરમાર (રહે.લીમડી, દાહોદ)ને ઝડપી પાડયાં હતા. તેમની પૂછપરછ હાથ ધરતા તેમણે કુડા રોડ પર આવેલા હનુમાનજી મંદિરમાં પુજારી એકલા રહેતા હતા, આથી એકલતાનો લાભ લઈ તમામ શખ્સો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશ્યા હતા પરંતુ અચાનક પુજારી જાગી જતા બોલાચાલી બાદ પુજારીની લાકડાના ધોકા અને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નીપજાવી નાસી છુટયા હોવાની કબુલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Caste Census: Bihar में जातीय जनगणना को लेकर उठाए जा कई सबाल, जानिए क्या है पूरा मामला | ABP News
Caste Census: Bihar में जातीय जनगणना को लेकर उठाए जा कई सबाल, जानिए क्या है पूरा मामला | ABP News
Priyanka Gandhi in Jaipur: देश चंद लोगों की जागीर नहीं है- Priyanka Gandhi | PM Modi | Rajasthan
Priyanka Gandhi in Jaipur: देश चंद लोगों की जागीर नहीं है- Priyanka Gandhi | PM Modi | Rajasthan
খাৰুপেটীয়াত ৰামকৃষ্ণ পৰমহংসৰ ১৮৯ তম শুভ জন্মতিথি আৰু উৎসব পালন ।
খাৰুপেটীয়াত ৰামকৃষ্ণ পৰমহংসৰ ১৮৯ তম শুভ জন্মতিথি আৰু উৎসব পালন ।
আজি খাৰুপেটীয়া ৰামকৃষ্ণ...
जिला चिकित्सालय पन्ना पहुंची कायाकल्प की पहली बार दुल्हन की तरह सजा जिला चिकित्सालय पन्ना
पन्ना।
जिला चिकित्सालय पन्ना पहुंची कायाकल्प की टीम।*
*विभिन्न वार्डो का किया निरीक्षण।*...
जिला कलक्टर ने किया बाड़मेर ग्रामीण पुलिस थाने का निरीक्षण
बाड़मेर, जिला कलक्टर एवं जिला मजिस्ट्रेट टीना डाबी ने मंगलवार को जिला मुख्यालय पर स्थित पुलिस थाना...