ભારતીય બનાવટી ચલણી નોટના બે ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી આમદશા જુસબસા કાસમશા શેખ ને પકડી પાડતી એસ.ઓ.જી., સુરેન્દ્રનગર.સુરેન્દ્રનગર એસઓજી ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન બાતમીના આધારે જોરાવરનગર પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપીની માહિતી મળી હતી. જેથી પીપરાળા પોલીસ ચેકપોસ્ટ પાસેથી અંજાર કચ્છના રહેવાસી પર રહેતા આજમશા જુશબશા શેખને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પોલીસના હવાલે મોકલી અપાયો હતો. આ કાર્યવાહીમાં એસઓજી પીએસઆઇ એસ.એમ. જાડેજા, એઅસઆઇ ઘનશ્યામભાઇ મસિયાવા તેમજ વિજયસિંહ, ચેહરભાઇ, અશ્વિનભાઇ સહિત પોલીસ કર્મચારીઓની ટીમ જોડાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TMC MLA Zenith Sangma inaugurates Independence cup in South Tura
Today, Meghalaya TMC kick-started the Independence cup for the South Tura constituency at New...
થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર-2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું
થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21...
ભીલડી ઠાકોર સમાજની વ્યસનમુક્તિ અંગેની મિટિંગ યોજાઈ
ભીલડી ઠાકોર સમાજની વ્યસનમુક્તિ અંગેની મિટિંગ યોજાઈ
जन सुराज अभियान के संस्थापक प्रशांत किशोर पहुंचे कटिहार
बिहार के कटिहार जिले में शुक्रवार को राजनीतिक हलचल काफी तेज रही इस दौरान शुक्रवार की सुबह जन...