ભારતીય બનાવટી ચલણી નોટના બે ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી આમદશા જુસબસા કાસમશા શેખ ને પકડી પાડતી એસ.ઓ.જી., સુરેન્દ્રનગર.સુરેન્દ્રનગર એસઓજી ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન બાતમીના આધારે જોરાવરનગર પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપીની માહિતી મળી હતી. જેથી પીપરાળા પોલીસ ચેકપોસ્ટ પાસેથી અંજાર કચ્છના રહેવાસી પર રહેતા આજમશા જુશબશા શેખને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પોલીસના હવાલે મોકલી અપાયો હતો. આ કાર્યવાહીમાં એસઓજી પીએસઆઇ એસ.એમ. જાડેજા, એઅસઆઇ ઘનશ્યામભાઇ મસિયાવા તેમજ વિજયસિંહ, ચેહરભાઇ, અશ્વિનભાઇ સહિત પોલીસ કર્મચારીઓની ટીમ જોડાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gaza Hospital Attack में 500 की मौत, कई देशों में हुआ प्रदर्शन, किसको सजा देने की मांग हुई?
Gaza Hospital Attack में 500 की मौत, कई देशों में हुआ प्रदर्शन, किसको सजा देने की मांग हुई?
Tillu murder: Delhi Police to probe role of prison staff
On Friday, Delhi Prisons chief Sanjay Baniwal said, “Eight jail officials have been...
સુત્રાપાડા ના ગામડાઓમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી ૪ કલાકમા પોણા ચાર ઇસ
સુત્રાપાડા ના ગામડાઓમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી ૪ કલાકમા પોણા ચાર ઇસ
સુત્રાપાડા તાલુકામા...
ছয় জনগোষ্ঠীক জনজাতি কৰণ প্ৰতাৰণাৰ কৰাত আটাছুৰ প্ৰতিমূৰ্তি দাহ
ছয় জনগোষ্ঠীক জনজাতি কৰণ প্ৰতাৰণাৰ কৰাত আটাছুৰ প্ৰতিমূৰ্তি দাহ