ગુજરાત રાજ્યના અમદાવાદની 100 બટાલિયન દૂત કાર્ય બલ આર.એ.એફ.(રેપિડ એક્શન ફોર્સ) ના ઉચ્ચ અધિકારી કમાન્ડેન્ટ ગોવિંદ પ્રસાદ ઉનિયાલના માર્ગદર્શન હેઠળ સમાજના વિભિન્ન અગ્રણી નાગરિકો તેમજ સ્થાનિક પોલીસ સાથે પરિચય કેળવી સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલમ વિસ્તારોની માહિતી મેળવવા તેમજ સમાજના તમામ લોકો સાથે મેળાપ કરી પરિચય કેળવવા અને અગાઉ થયેલા કોમી રમખાણોનો ચિતાર મેળવવા તેમજ કોમી રમખાણોમાં પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે સાથ સહકાર આપનાર તમામ સંસાધનો તેમજ વિશેષ વ્યક્તિઓ સ્ત્રોતોની સાથે મુલાકાત કરી તેઓની સાથે પરિચયનો સેતુ કેળવી તેઓને સાથે લઈને ચાલવા સહિત જે તે જિલ્લા સહિત વિવિધ તાલુકાઓ ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવી માહિતી એકત્રિત કરવા માટે તેમજ સમાજમાં પોલીસની છબી અને તાકાતને વધુ મજબૂત કરી પોલીસના સાથે સહયોગી અને સહભાગી બની અસામાજિક તત્વોને નાથવાના મુખ્ય હેતુસર આર.એ.એફ. (રેપિડ એક્શન ફોર્સ) દ્વારા પરિચય અભ્યાસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જે અંતર્ગત તારીખ 16-12 - 2023 થી પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓની મુલાકાત આર.એ.એફ. દ્વારા કરવામાં આવી રહી છે જે સંદર્ભે આજે પરિચય અભ્યાસ અંતર્ગત આર.એ.એફ.ના કમાન્ડર રાજેશકુમાર તિવારીની અધ્યક્ષતામાં આરએફની એક પ્લાટુને lહાલોલ ટાઉન પોલીસ મથકની મુલાકાત કરી હતી જેમાં આર.એ.એફ.ની ટીમ ટાઉન પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી અને નગરના વિવિધ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવી તેમજ સામાજિક અગ્રણીઓની માહિતી મેળવી પરિચય કેળવવા સહિત નગરની ભૌગોલીક પરિસ્થિતિનો ચિતાર મેળવી નાગરિકોની માહિતી મેળવી હતી પોલીસ સાથે સંવાદ કેળવી પરિચય કેળવ્યો હતો અને આર્મી અને પોલીસ વચ્ચેનો પરસ્પર સાથ સંગાથ અને સમન્વય સાધવા અનોખી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LIVE PM Modi in Varanasi: TB समिट से निकलकर संपूर्णानंद विश्वविद्यालय की तरफ रवाना हुआ PM मोदी का काफिला
प्रधानमंत्री नरेन्द्र मोदी आज (24 मार्च) काशी दौरे पर हैं। इस तूफानी दौरे में वह कई कार्यक्रमों...
કાકા સામે હાર્યા બાદ અલ્પેશ કથિરીયા એ શુભકામના પાઠવી
ગુજરાતમાં AAPની હાર થતાં અરવિંદ કેજરીવાલની આગાહી નિષ્ફળ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી...
ડીસા માં મહિલાઓએ કેવડા ત્રીજનું વ્રત રાખી શિવજીની પૂજા અર્ચના કરી..
ડીસા માં મહિલાઓએ કેવડા ત્રીજનું વ્રત રાખી શિવજીની પૂજા અર્ચના કરી..