કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ના સહયોગ ઉપક્રમે વાતાવરણમાં થતા ફેરફાર સામે જમીનની તંદુરસ્તી અને ઇકો સિસ્ટમ જાળવવા અંગે એક દિવસ માટે સેમિનારનું આયોજન ધ યંગ સીટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા અત્રેની કચેરી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ર્ડા. પી.બી.સીંગ એ વાતાવરણમાં થતા ફેરબદલ ના કારણે પાક ઉત્પાદન ઉપર થતી અસર અંગે અને ર્ડો એમ.પી ચૌધરી દ્રારા જમીન સ્વાસ્થ્ય સુધારા અંગે માહિતી આપી વધુમાં કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્યશ્રી ર્ડા. આર. એલ. મીના દ્રારા વિષયને અનુરૂપ ઉદબોધન કર્યું. સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સ્ટાફગણ તેમજ બોહળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिशनपुरा के ग्रामीण ने रिपोर्ट दर्ज कर कार्यवाही करने को लेकर कलेक्ट्रेट में पहुंचकर जिला कलेक्टर को ज्ञापन सौंपा
महेन्द्र सिंह आ० सुरजमल जाति मीणा निवासी बिशनपुरा थाना हिण्डोली जिला बून्दी राज. का स्थाई निवासी...
બામરોલીના જંગલ માથી મળેલ યુવતિના મૃતદેહ ના હત્યા ના આરોપીએ ગળે ફાસોખાઈ કરી આત્મ હત્યા
બામરોલીના જંગલ માથી મળેલ યુવતિના મૃતદેહ ના હત્યા ના આરોપીએ ગળે ફાસોખાઈ કરી આત્મ હત્યા
લક્ષ્મીપુરા ભૂમિ કોલેસ્ટ્રોલ ખાતે ત્રણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા ત્રણ જિલ્લાનાઓની બેઠક યોજાઇ
લક્ષ્મીપુરા ભૂમિ કોલેસ્ટ્રોલ ખાતે ત્રણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા ત્રણ જિલ્લાનાઓની બેઠક યોજાઇ
Parliament Session News: राष्ट्रपति ने इमरजेंसी पर की बात, विपक्ष हो गया नाराज | President Murmu
Parliament Session News: राष्ट्रपति ने इमरजेंसी पर की बात, विपक्ष हो गया नाराज | President Murmu