કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ના સહયોગ ઉપક્રમે વાતાવરણમાં થતા ફેરફાર સામે જમીનની તંદુરસ્તી અને ઇકો સિસ્ટમ જાળવવા અંગે એક દિવસ માટે સેમિનારનું આયોજન ધ યંગ સીટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા અત્રેની કચેરી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ર્ડા. પી.બી.સીંગ એ વાતાવરણમાં થતા ફેરબદલ ના કારણે પાક ઉત્પાદન ઉપર થતી અસર અંગે અને ર્ડો એમ.પી ચૌધરી દ્રારા જમીન સ્વાસ્થ્ય સુધારા અંગે માહિતી આપી વધુમાં કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્યશ્રી ર્ડા. આર. એલ. મીના દ્રારા વિષયને અનુરૂપ ઉદબોધન કર્યું. સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સ્ટાફગણ તેમજ બોહળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰপতি দ্ৰোপদী মুৰ্ম আৰু অসমৰ আদিবাসী সকল
ৰাষ্ট্ৰপতি দ্ৰোপদী মুৰ্ম আৰু অসমৰ আদিবাসী সকল
এইবাৰ ভাৰতৰ ১৫তম ৰাষ্ট্ৰপতি শ্ৰী মতী দ্ৰোপদী...
सांसदों से बोले PM मोदी: विपक्ष अभी और निचले स्तर पर हमला करेगा, मजबूत लड़ाई के लिए रहें तैयार
नई दिल्ली, पीएम नरेंद्र मोदी ने भाजपा नेताओं को मजबूत लड़ाई लड़ने के लिए तैयार रहने को...
ઘારી ના દલખાણીયા મા વરસાદી ઝાપટા વરસ્યા જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
ઘારી ના દલખાણીયા મા વરસાદી ઝાપટા વરસ્યા જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
Lok Sabha Election: MVA में सीट शेयरिंग पर फंसा पेंच, Prakash Ambedkar ने Kharge को लिखा पत्र
Lok Sabha Election: MVA में सीट शेयरिंग पर फंसा पेंच, Prakash Ambedkar ने Kharge को लिखा पत्र