કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ના સહયોગ ઉપક્રમે વાતાવરણમાં થતા ફેરફાર સામે જમીનની તંદુરસ્તી અને ઇકો સિસ્ટમ જાળવવા અંગે એક દિવસ માટે સેમિનારનું આયોજન ધ યંગ સીટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા અત્રેની કચેરી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ર્ડા. પી.બી.સીંગ એ વાતાવરણમાં થતા ફેરબદલ ના કારણે પાક ઉત્પાદન ઉપર થતી અસર અંગે અને ર્ડો એમ.પી ચૌધરી દ્રારા જમીન સ્વાસ્થ્ય સુધારા અંગે માહિતી આપી વધુમાં કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્યશ્રી ર્ડા. આર. એલ. મીના દ્રારા વિષયને અનુરૂપ ઉદબોધન કર્યું. સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સ્ટાફગણ તેમજ બોહળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tarun Chugh hails hike in MSP on rabi crops, DA for central staff
Expresses gratitude to PM Modi for helping farmers.
BJP National General Secretary Tarun...
Diwali 2022: રાજકોટમાં દિવાળી પહેલા ફટાકડાના ભાવમાં વધારો | Gujarati News | ZEE 24 Kalak
Diwali 2022: રાજકોટમાં દિવાળી પહેલા ફટાકડાના ભાવમાં વધારો | Gujarati News | ZEE 24 Kalak
संभागीय आयुक्त, कोटा , डॉ. रविंद्र गोस्वामी ने जन-जन के आराध्य चारभुजा नाथ के दर्शन कर हाडोती संभाग की समृद्धि एवं खुशहाली की कामना की।
25 अक्टूबर 2024, -संभागीय आयुक्त, कोटा , डॉ. रविंद्र गोस्वामी ने जन-जन के आराध्य चारभुजा नाथ के...
बालों को तेजी से बढ़ाने में बेहद असरदार हैं तिल से बने ये 3 हेयर पैक्स
झड़ते बाल टेंशन बढ़ाने के साथ ही खूबसूरती को भी फीका करने का काम करते हैं। बालों के झड़ते के पीछे...