કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ના સહયોગ ઉપક્રમે વાતાવરણમાં થતા ફેરફાર સામે જમીનની તંદુરસ્તી અને ઇકો સિસ્ટમ જાળવવા અંગે એક દિવસ માટે સેમિનારનું આયોજન ધ યંગ સીટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા અત્રેની કચેરી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ર્ડા. પી.બી.સીંગ એ વાતાવરણમાં થતા ફેરબદલ ના કારણે પાક ઉત્પાદન ઉપર થતી અસર અંગે અને ર્ડો એમ.પી ચૌધરી દ્રારા જમીન સ્વાસ્થ્ય સુધારા અંગે માહિતી આપી વધુમાં કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્યશ્રી ર્ડા. આર. એલ. મીના દ્રારા વિષયને અનુરૂપ ઉદબોધન કર્યું. સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સ્ટાફગણ તેમજ બોહળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Telangana Election 2023: 'तेलंगाना के लोग एक बीमारी हटाकर दूसरी को गले नहीं लगाएंगे', PM मोदी ने कांग्रेस और KCR पर कसा तंज
Telangana Election 2023 तेलंगाना दौरे पर आए पीएम मोदी ने आज कांग्रेस और केसीआर की...
પ્રાંતિજ ખાતે ભીલ સમાજના ધર્મપ્રેમી લોકો એ રામાપીર ના નવનેજા સાથે કાઢેલ ભવ્ય શોભાયાત્રા
પ્રાંતિજ ખાતે ભીલ સમાજના ધર્મપ્રેમી લોકો એ રામાપીર ના નવનેજા સાથે કાઢેલ ભવ્ય શોભાયાત્રા
ઉપેન્દ્ર ઘાવડા નો આજે જન્મદિવસ.
ઉપેન્દ્ર ઘાવડા નો આજે જન્મદિવસ.
દેવભૂમીદ્વારકા જિલ્લાના ખંભાળીયા ના ઉપેન્દ્ર ઘાવડા નો આજે...
આરએસએસ અને મોહન ભાગવતે ટ્વિટર પ્રોફાઇલમાં તિરંગો લગાવ્યો, વિપક્ષ પૂછી રહ્યા તીક્ષ્ણ સવાલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ શુક્રવારે સ્વતંત્રતા દિવસ પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના...