કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ના સહયોગ ઉપક્રમે વાતાવરણમાં થતા ફેરફાર સામે જમીનની તંદુરસ્તી અને ઇકો સિસ્ટમ જાળવવા અંગે એક દિવસ માટે સેમિનારનું આયોજન ધ યંગ સીટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા અત્રેની કચેરી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ર્ડા. પી.બી.સીંગ એ વાતાવરણમાં થતા ફેરબદલ ના કારણે પાક ઉત્પાદન ઉપર થતી અસર અંગે અને ર્ડો એમ.પી ચૌધરી દ્રારા જમીન સ્વાસ્થ્ય સુધારા અંગે માહિતી આપી વધુમાં કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્યશ્રી ર્ડા. આર. એલ. મીના દ્રારા વિષયને અનુરૂપ ઉદબોધન કર્યું. સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સ્ટાફગણ તેમજ બોહળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जल्द लॉन्च होंगे Oppo के दो दमदार स्मार्टफोन, AI फीचर्स और 100W सुपरवूक चार्जिंग का मिलेगा सपोर्ट
ओप्पो ग्लोबल मार्केट में Find X8 और Find X8 Pro स्मार्टफोन को लॉन्च करने के लिए तैयार है। इन्हें...
DEESA // પંજાબ ના પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર ડીસામાં ધ્વજ અડધી કાંઠીએ ફરકાવી શોક વ્યક્ત કરાયો..
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ના નિધન પર ડીસા માં ધ્વજ અડધી કાંઠીએ ફરકાવી શોક વ્યક્ત કરાયો..
પંજાબના...
ફોટોગ્રાફર એસોસિયન ગાંધીનગર દ્વારા ફોટોશોપ અને લાઈટરૂમ ના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
ફોટોગ્રાફર એસોસિયન ગાંધીનગર દ્વારા ફોટોશોપ અને લાઈટરૂમ ના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
રાધનપુર ગૌરવ પથ રોડ પર પાણીની પાઇપ લાઈન તૂટી | SatyaNirbhay News Channel
રાધનપુર ગૌરવ પથ રોડ પર પાણીની પાઇપ લાઈન તૂટી | SatyaNirbhay News Channel
આઝમ ખાન ફરી જેલમાં જશે? રામપુરમાં સાક્ષીને ધમકાવવાનો આરોપ, કેસ નોંધાયો
સપાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. આઝમ પર સાક્ષીને...