કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ના સહયોગ ઉપક્રમે વાતાવરણમાં થતા ફેરફાર સામે જમીનની તંદુરસ્તી અને ઇકો સિસ્ટમ જાળવવા અંગે એક દિવસ માટે સેમિનારનું આયોજન ધ યંગ સીટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા અત્રેની કચેરી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ર્ડા. પી.બી.સીંગ એ વાતાવરણમાં થતા ફેરબદલ ના કારણે પાક ઉત્પાદન ઉપર થતી અસર અંગે અને ર્ડો એમ.પી ચૌધરી દ્રારા જમીન સ્વાસ્થ્ય સુધારા અંગે માહિતી આપી વધુમાં કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્યશ્રી ર્ડા. આર. એલ. મીના દ્રારા વિષયને અનુરૂપ ઉદબોધન કર્યું. સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સ્ટાફગણ તેમજ બોહળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માલધારી સમાજ ધ્વારા એલાન માલધારી સમાજ એક દિવસ દુધ ના લગવા ભરવાં ના કામ માં રજા રાખશે
માલધારી સમાજ ધ્વારા એલાન માલધારી સમાજ એક દિવસ દુધ ના લગવા ભરવાં ના કામ માં રજા રાખશે
‘मेरी माटी, मेरा देश’ अभियान का हिस्सा बनेंगे तीनों सेनाओं के जवान, देशभर के ग्राम पंचायतों का करेंगे दौरा
Meri Mati Mera Desh: प्रधानमंत्री नरेन्द्र मोदी (PM Narendra Modi) ने रविवार को...
कोटा बूंदी के कांग्रेस कार्यकर्ता द्वारा राजस्थान की भाजपा सरकार के ख़िलाफ़ विरोध प्रदर्शन व जनांदोलन किया जाएगा।
आप सभी कांग्रेसजनो को सूचित किया जाता है अघोषित बिजली कटौती, चौपट हो रही कानून व्यवस्था,भीषण...
মূখ্যমন্ত্ৰী টাইড্ ফাণ্ডৰ হালধীবাৰী চাউদাং গাওঁত ৰাজহুৱা প্ৰেক্ষাগৃহ নিৰ্মানক লৈ আলোচনা
মূখ্যমন্ত্ৰী টাইড্ ফাণ্ডৰ হালধীবাৰী চাউদাং গাওঁত ৰাজহুৱা প্ৰেক্ষাগৃহ নিৰ্মানক লৈ আলোচনা