કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ના સહયોગ ઉપક્રમે વાતાવરણમાં થતા ફેરફાર સામે જમીનની તંદુરસ્તી અને ઇકો સિસ્ટમ જાળવવા અંગે એક દિવસ માટે સેમિનારનું આયોજન ધ યંગ સીટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા અત્રેની કચેરી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ર્ડા. પી.બી.સીંગ એ વાતાવરણમાં થતા ફેરબદલ ના કારણે પાક ઉત્પાદન ઉપર થતી અસર અંગે અને ર્ડો એમ.પી ચૌધરી દ્રારા જમીન સ્વાસ્થ્ય સુધારા અંગે માહિતી આપી વધુમાં કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્યશ્રી ર્ડા. આર. એલ. મીના દ્રારા વિષયને અનુરૂપ ઉદબોધન કર્યું. સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સ્ટાફગણ તેમજ બોહળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરના બજારોમાં ગાયત્રી પરિવાર દ્વારા સદગુરુ જ્ઞાનગંગા સદગ્રંથ શોભાયાત્રા નીકળેલ.
ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી...
Indian Post વિભાગના ગુજરાત સર્કલમાં પોસ્ટમેન સહિત 188 કર્મચારીઓની થશે ભરતી
ભારતીય પોસ્ટ વિભાગના ગુજરાત સર્કલમાં પોસ્ટમેન સહિત 188 કર્મચારીઓની થશે ભરતી. ઉમેદવારો તા. 22 મી...
सर फाऊंडेशन ‘नॅशनल टीचर इनोव्हेशन अवॉर्ड २०२२’ जाहीर
औसा प्रतिनिधी - स्टेट इनोव्हेशन ॲण्ड रिसर्च फाऊंडेशन (सर फाऊंडेशन), महाराष्ट्र यांच्या...
PMની ‘ભત્રીજાવાદ’ ટિપ્પણી પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘જુઓ ભાઈ, હું આ બાબતો પર ટિપ્પણી નહીં કરું’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પર ટિપ્પણી કરવાનો ઇનકાર...