લીંબડી-જાંબુ રોડ પર રામરાજપર પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ગોપાલભાઈ પુનાભાઈ જોગરાણા (ઉં.વ.૨૭) તેમના પત્નીને ભથાણ ગામે સીમંતના પ્રસંગમાં મુકવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુ અને રામરાજપર વચ્ચે આવેલા પુલ પર તેમનું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારીઓ દ્વારા તેમને ૧૦૮ મારફતે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરીને બનાવની જાણ પાણશીણા પોલીસને કરી હતી.જેથી પોલીસે હોસ્પિટલ પહોંચીને લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. ગોપાલભાઈના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલે દોડી આવેલા પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीकानेर तकनीकी विश्वविद्यालय द्वारा नरेश पुरोहित को पीएच.डी.उपाधि
बीकानेर तकनीकी विश्वविद्यालय द्वारा नरेश पुरोहित को पीएच.डी. उपाधि प्रदान—लेखक पहचान...
राष्ट्रपति द्रोपदी मुर्मू और प्रधानमंत्री नरेंद्र मोदी ने भी रक्षाबंधन की बधाई दी है
रक्षाबंधन का त्योहार आज यानी 11 अगस्त 2022 को देशभर में मनाया जा रहा है. श्रावण मास की शुक्ल पक्ष...
Bihar Politics: फिर क्यों तेज हो गई है नीतीश के NDA में जाने की चर्चा? | Nitish Kumar | Aaj Tak News
Bihar Politics: फिर क्यों तेज हो गई है नीतीश के NDA में जाने की चर्चा? | Nitish Kumar | Aaj Tak News
ઇડર નગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો
ઇડર નગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો
साठवण तलावा संदर्भात आ.सुरेश धस उपस्थितीत जिल्हाधिकारी कार्यालयात बैठक संपन्न@india report
साठवण तलावा संदर्भात आ.सुरेश धस उपस्थितीत जिल्हाधिकारी कार्यालयात बैठक संपन्न@india report