લીંબડી-જાંબુ રોડ પર રામરાજપર પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ગોપાલભાઈ પુનાભાઈ જોગરાણા (ઉં.વ.૨૭) તેમના પત્નીને ભથાણ ગામે સીમંતના પ્રસંગમાં મુકવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુ અને રામરાજપર વચ્ચે આવેલા પુલ પર તેમનું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારીઓ દ્વારા તેમને ૧૦૮ મારફતે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરીને બનાવની જાણ પાણશીણા પોલીસને કરી હતી.જેથી પોલીસે હોસ્પિટલ પહોંચીને લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. ગોપાલભાઈના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલે દોડી આવેલા પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રોકડ અને મોબાઇલ ઝૂંટવી લેતી ગેંગના ત્રણ શખ્સોને પકડી પાડતી કોસંબા પોલીસ. 
 
                      સુરત ગ્રામ્યની કોસંબા પોલીસની ટીમે ગત દિવસો દરમ્યાન બનેલ લૂંટની બે અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી...
                  
   મુજે નહીં ચાહીએ તુમ્હારી સિક્યોરિટી, તુમ્હારી સિક્યોરિટી તુમ્હારે પાસ રાખો : કેજરીવાલ 
 
                      મુજે નહીં ચાહીએ તુમ્હારી સિક્યોરિટી, તુમ્હારી સિક્યોરિટી તુમ્હારે પાસ રાખો : કેજરીવાલ
                  
   પાટણ : રખડતા ઢોરની અડફેટે બે મહિલાનાં મોત | SatyaNirbhay News Channel 
 
                      પાટણ : રખડતા ઢોરની અડફેટે બે મહિલાનાં મોત | SatyaNirbhay News Channel
                  
   Gandhinagar: જૂના સચિવાલય ખાતેની વિકાસ કમિશનરની કચેરીમાં આગની ઘટના 
 
                      ગાધીનગર જૂના સચિવાલય ખાતેની બ્લોક નંબર 16 વિકાસ કમિશનરની કચેરીમાં આગનો બનાવ.. 
પાટનગર...
                  
   
  
  
  
   
  