લીંબડી-જાંબુ રોડ પર રામરાજપર પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ગોપાલભાઈ પુનાભાઈ જોગરાણા (ઉં.વ.૨૭) તેમના પત્નીને ભથાણ ગામે સીમંતના પ્રસંગમાં મુકવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુ અને રામરાજપર વચ્ચે આવેલા પુલ પર તેમનું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારીઓ દ્વારા તેમને ૧૦૮ મારફતે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરીને બનાવની જાણ પાણશીણા પોલીસને કરી હતી.જેથી પોલીસે હોસ્પિટલ પહોંચીને લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. ગોપાલભાઈના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલે દોડી આવેલા પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૨૬/૨૭ જૂન દરમિયાન તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
દાહોદમાં ૨૬ – ૨૭ જુન દરમ્યાન તાલુકા તેમજ જિલ્લા ક્ક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ...
IMD Rainfall Alert: अगले तीन दिनों तक भारी बारिश, मौसम विभाग ने जारी की चेतावनी
IMD Rainfall Alert, Weather Update: उत्तर भारत के कई राज्यों में इन दिनों जहां बढ़ते प्रदूषण की...
मुस्लिम समाज के लोगों ने Haridwar में प्रसिद्ध दरगाह में PM Modi के लिए मांगी दुआ | Aaj Tak
मुस्लिम समाज के लोगों ने Haridwar में प्रसिद्ध दरगाह में PM Modi के लिए मांगी दुआ | Aaj Tak
महाराणा प्रताप के कृतित्व एवं व्यक्तित्व विषय पर हुई भाषण प्रतियोगिता
महाराणा प्रताप के कृतित्व एवं व्यक्तित्व विषय पर हुई भाषण प्रतियोगितामहाराणा प्रताप की वीरता,...