લીંબડી-જાંબુ રોડ પર રામરાજપર પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ગોપાલભાઈ પુનાભાઈ જોગરાણા (ઉં.વ.૨૭) તેમના પત્નીને ભથાણ ગામે સીમંતના પ્રસંગમાં મુકવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુ અને રામરાજપર વચ્ચે આવેલા પુલ પર તેમનું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારીઓ દ્વારા તેમને ૧૦૮ મારફતે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરીને બનાવની જાણ પાણશીણા પોલીસને કરી હતી.જેથી પોલીસે હોસ્પિટલ પહોંચીને લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. ગોપાલભાઈના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલે દોડી આવેલા પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડેમ નો નજારો જોઈ ખુશ થઈ જશો 
 
                      ડેમ નો નજારો જોઈ ખુશ થઈ જશો
                  
   ৰহা আদৰ্শ শিশু বিকাশ কেন্দ্ৰ ৩৭তম্ প্ৰতিষ্ঠা দিৱস,বঁটা বিতৰন আৰু সাংস্কৃতিক অনুষ্ঠান অনুষ্ঠিত।কন কন শিশু সকলৰ গীত নৃত্যৰে মুখৰিত । 
 
                      ১০ফেব্ৰবাৰী ১৯৮৮ত স্থাপিত ব্যক্তিগত খণ্ড ৰ বিদ্যালয় ৰহা আদৰ্শ শিশু বিকাশ কেন্দ্ৰৰ ৩৭তম্...
                  
   વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યોએ ગરબા નો સમય વધારવા ગૃહરાજ્યમંત્રી ને રજૂઆત કરી 
 
                      વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યોએ ગરબા નો સમય વધારવા ગૃહરાજ્યમંત્રી ને રજૂઆત કરી
                  
   ಮಂಗಳೂರಿನಿಂದ ದೆಹಲಿಯವರೆಗೆ ದಕ್ಷಿಣದಿಂದ ಉತ್ತರಕ್ಕೆ "ಭೇಟಿ ಬಚಾವೋ" ಪಾದಯಾತ್ರೆ ನಡೆಯಲಿದೆ - ಅಕ್ಟೋಬರ್ 17ರಿಂದ ಪಾದಯಾತ್ರೆ ಆರಂಭ 
 
                      ಅಕ್ಟೋಬರ್ 14
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ಅತ್ತಿಬೆಲೆ ಮೂಲದ ಪ್ರವೀಣ್ ಎಂಬವರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
                  
   
  
  
  
   
   
   
  