લીંબડી-જાંબુ રોડ પર રામરાજપર પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ગોપાલભાઈ પુનાભાઈ જોગરાણા (ઉં.વ.૨૭) તેમના પત્નીને ભથાણ ગામે સીમંતના પ્રસંગમાં મુકવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુ અને રામરાજપર વચ્ચે આવેલા પુલ પર તેમનું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારીઓ દ્વારા તેમને ૧૦૮ મારફતે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરીને બનાવની જાણ પાણશીણા પોલીસને કરી હતી.જેથી પોલીસે હોસ્પિટલ પહોંચીને લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. ગોપાલભાઈના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલે દોડી આવેલા પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या Electric Car को करना है Charge करने पर हो सकता है खतरा या होता है सुरक्षित, पढ़ें पूरी खबर
Car Care Tips पेट्रोल-डीजल की कारों के मुकाबले Electric Car and SUV चलन देश में बढ़ रहा है। कई...
बाईपास चूंगी नाका भेरुजी के पास अजगर का रेस्क्यू किया ।
क्षेत्रीय वन अधिकारी हेमेंद्र सिंह ने बताया कि उपवन संरक्षक रामगढ़ विषधारी टाइगर रिजर्व बूंदी...
MCN NEWS| गद्दार सरकारकडे भावनांचा दुष्काळ अन् केवळ घोषणांची अतिवृष्टी उद्धव ठाकरे
MCN NEWS| गद्दार सरकारकडे भावनांचा दुष्काळ अन् केवळ घोषणांची अतिवृष्टी उद्धव ठाकरे
मन आणि मामला
सर्व समस्या मन आणि मामल्यात अडकल्या आहेत. तुमची हरकत नसेल तर काही फरक पडत नाही.