સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Elections 2024: महाराष्ट्र में ईवीएम में बंद उम्मीदवारों की किस्मत, कौन जीतेगा जंग?
Maharashtra Elections 2024: महाराष्ट्र में ईवीएम में बंद उम्मीदवारों की किस्मत, कौन जीतेगा जंग?
जालंधर उपचुनाव पंजाब में आम आदमी पार्टी के पतन के लिए अहम मोड़ साबित होगा : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरूण चुघ ने आज कहा कि जालंधर लोकसभा सीट के लिए उपचुनाव पंजाब की...
દાંતા તાલુકાના માંકડચંપા ગામે જ્યાં તારીખ 16/08 ના રોજ મગર આવેલ હતો એજ જગ્યા ના | ATN NEWS GUJARAT
દાંતા તાલુકાના માંકડચંપા ગામે જ્યાં તારીખ 16/08 ના રોજ મગર આવેલ હતો એજ જગ્યા ના 50 મીટર દૂર ફરી...
Yevgeny Prigozhin Dead : Putin से बग़ावत करने वाले Wagner के बॉस की विमान क्रैश में मौत की ख़बर
Yevgeny Prigozhin Dead : Putin से बग़ावत करने वाले Wagner के बॉस की विमान क्रैश में मौत की ख़बर
অস্বাভাৱিক শিলাবৃষ্টিয়ে ক্ষতিসাধন কৰিলে মৰাণ ৰাজ্যিক চিকিৎসালয়ৰ।
নৱবৰ্ষৰ প্ৰাকক্ষণত পুৱাৰ পৰা অস্বাভাৱিক ভাৱে সমগ্ৰ মৰাণ অঞ্চলত হোৱা প্ৰৱল শিলাবৃষ্টিৰ ফলত মৰাণৰ...