સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચૂંટણીકાર્ડ ઉપરાંત 12 ઓળખકાર્ડ બતાવી ચૂંટણીમાં મતદાન કરી શકાશે
મતદારયાદી સતત સુધારણાને અંતે આગામી વિધાનસભા ચૂંટણીમાં સુરતની 16 વિધાનસભા બેઠક પર 47. 45 લાખ...
વિદેશ મંત્રીનું વડોદરા એરપોર્ટ પર સ્વાગત
#buletinindia #gujarat #vadodara
Maharashtra CM News: महायुति सरकार का बॉस कौन, कब होगा फाइनल फैसला? | Aaj Tak
Maharashtra CM News: महायुति सरकार का बॉस कौन, कब होगा फाइनल फैसला? | Aaj Tak
Special Report: Now MBBS In Marathi | आता मराठीतून डॉक्टर व्हा! पाहा स्पेशल रिपोर्ट
Special Report: Now MBBS In Marathi | आता मराठीतून डॉक्टर व्हा! पाहा स्पेशल रिपोर्ट
Vadali તાલુકા શાળા નંબર 1 ખાતે નગરપાલિકા પ્રમુખ ના હસ્તે ધ્વજવંદન કરાયું.| ATN NEWS GUJARAT
વડાલી તાલુકા શાળા નંબર 1 ખાતે નગરપાલિકા પ્રમુખ ના હસ્તે ધ્વજવંદન કરાયું.
આજે સમગ્ર દેશ...