સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Upcoming 7 Seater Cars: भारत में जल्द लॉन्च होंगी ये प्रीमियम एसयूवी, दमदार इंजन के साथ मिलेगा बेहतर स्पेस
MG Gloster Facelift फुल-साइज एसयूवी वर्तमान में ब्रांड के फ्लैगशिप प्रोडक्ट के रूप में है और ये...
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીઓ કરનાર રીઢા આરોપીઓને પકડી ચોરીઓનો ભેદ ઉકેલતી ડીસા રૂરલ પોલીસ..
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીઓ કરનાર રીઢા આરોપીઓને પકડી વણશોધાયેલ...
Breaking News: BJP ने CM Arvind Kejriwal पर साधा निशाना | ED Summons Arvind Kejriwal | BJP Vs AAP
Breaking News: BJP ने CM Arvind Kejriwal पर साधा निशाना | ED Summons Arvind Kejriwal | BJP Vs AAP
ડીસામાં રસ્તા વચ્ચે ભૂંડ આવી જતાં યુવક ઘાયલ
ડીસામાં રખડતા પશુઓથી થતા અકસ્માતો સામે આંદોલન ચલાવનાર યુવક જ રખડતા પશુના અકસ્માતનો ભોગ બન્યો છે...