સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nuh Violence: नूंह हिंसा पर सियासत शुरू, बीजेपी ने कांग्रेस विधायक पर लगाया उकसाने का आरोप
नई दिल्ली, हरियाणा के नूंह में हुई हिंसा को लेकर सियासत भी हो रही है। बीजेपी ने नूंह...
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
MERAPANISLUGNAME: ASSAM NAGALAND BORDER MEETINGবুধবাৰে গোলাঘাট জিলাৰ মেৰাপানী সীমান্তৰ চিআৰপিএফ
MERAPANI
SLUGNAME: ASSAM NAGALAND BORDER MEETING
বুধবাৰে গোলাঘাট জিলাৰ মেৰাপানী...
"સૌની યોજના" અંતર્ગત માં નર્મદા ના નીર થી ધાતરવડી ડેમ ૧, ધાતરવડી ૨ અને રાયડી ડેમ ભરવા આજે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.
વિજય છે...વિકાસ છે,
ભાજપ છે તો વિશ્વાસ છે.
ગુજરાત ના પનોતા પુત્ર અને ભારત દેશ ના યશસ્વી...