સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गणेशोत्सव आनंदात साजरा करतांना मार्गदर्शक तत्वांचे पालन व्हावे....... जिल्हाधिकारी षण्मुगराजन
समन्वय व शांतता समितीची सभा
मागील दोन वर्ष कोरोना संसर्गाच्या काळात गेली. कोरोना संसर्ग संपूर्णपणे आजही गेलेला...
माजी.मुख्यमंत्री ठाकरे यांच्यावर मा.मंत्री सुरेश नवले यांचा पत्रकार परिषदेतून आरोप@india report
माजी.मुख्यमंत्री ठाकरे यांच्यावर मा.मंत्री सुरेश नवले यांचा पत्रकार परिषदेतून आरोप@india report
Gopal Italia Detain : દિલ્લી પોલીસે ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની કરી અટકાયત, જુઓ વીડિયો
Gopal Italia Detain : દિલ્લી પોલીસે ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની કરી અટકાયત, જુઓ વીડિયો
IRCTC लाया है गुजरात के प्रसिद्ध स्थानों के भ्रमण का बेहतरीन टूर पैकेज, हवाई जहाज से कराई जाएगी सैर
Gujarat Tour Packages: सैर सपाटा के शौकीनों के लिए IRCTC द्वारा एक से बढ़कर एक टूर प्लान लाए जाते...
Uddhav Thackeray यांनी Shiv Sena Dasara Melava साठी परवानगी मिळताच काय दिला संदेश?
Uddhav Thackeray यांनी Shiv Sena Dasara Melava साठी परवानगी मिळताच काय दिला संदेश?