સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাদমাহৰ সংক্ৰান্তী পালন
ৰাজ্যৰ সত্ৰ নামঘৰত বৈষ্ণৱ ধৰ্মাৱলম্বী লোকসকলে আজি পবিত্ৰ ভাদ মাহৰ সংক্ৰান্তী পালন কৰে৷ বাৰ...
एमएलसी के आवास पर मिलन समारोह का किया गया आयोजन
बिहार के कटिहार के मिर्चाईबारी स्थित कटिहार एमएलसी अशोक अग्रवाल के आवास पर मिलन समारोह का आयोजन...
Rahul Gandhi is a Threat to National Security: Tarun Chugh
BJP National General Secretary Tarun Chugh today said that Rahul Gandhi has become a significant...
Bihar के सीएम Nitish Kumar फिर NDA में जाएंगे ? | Breaking News | Lallan Singh ABP News | Tejashwi
Bihar के सीएम Nitish Kumar फिर NDA में जाएंगे ? | Breaking News | Lallan Singh ABP News | Tejashwi