સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Charaideo weight lifting team win medals 
 
                      Assam youth Olympics Guwahati, Charaideo weight lifting team have won 04 Gold, 02 Silver and 02...
                  
   વલસાડ રૂલર પોલીસે 178 કિલો ગાંજાના જથ્થા સાથે કારના ચાલકને ઝડપી પાડ્યો 
 
                      વલસાડ રૂલર પોલીસે 178 કિલો ગાંજાના જથ્થા સાથે કારના ચાલકને ઝડપી પાડ્યો
                  
   शाळेचे व्यवस्थापन समिती 
 
                      पूगळा जि प शाळेच्या व्यवस्थापन समितीच्या अध्यक्षपदी सौ मनीषा अमोलराव जगताप तर उपाध्यक्षपदी सौ...
                  
   চিলাপথাৰৰ চিত্ৰশিল্পী মুনমী বুঢ়াগোঁহাই  দত্তই কঢ়িয়াই আনিছে বহু কেইটা ৰাষ্ট্ৰীয় পৰ্য্যায়ৰ বঁটাঃ 
 
                      চিলাপথাৰৰ চিত্ৰশিল্পী মুনমী বুঢ়াগোঁহাই দত্তই কঢ়িয়াই আনিছে বহু কেইটা ৰাষ্ট্ৰীয় পৰ্য্যায়ৰ বঁটাঃ...
                  
   
  
  
  
   
  