સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  1क्विंटल रसगुल्ला व 45 किलो लड़ू नष्ट, 90 किलो सोनपपड़ी सीज, मैन्यूफ़ैक्चरिंग डेट और एक्सपीयरी डेट नहीं था 
 
                      खाद्य सुरक्षा विभाग ने दिवाली के पहले 'शुद्ध आहार मिलावट पर वार' अभियान चलाया हुआ है। बुधवार की...
                  
   हरीश आंजना स्नातकोत्तर महाविद्यालय में किया वृक्षारोपण 
 
                      निम्बाहेड़ा
फ़रीद खान
हरीश आंजना स्नातकोत्तर महाविद्यालय में किया वृक्षारोपण
छोटीसादड़ी।आयुक्तालय...
                  
   कर्नाटक में कांग्रेस को बहुमत के साथ विजय मिलने पर पन्ना जिले 
के ग्राम पटना तमोली में जश्न 
 
 
                      कर्नाटक में कांग्रेस की अविश्वसनीय बहुमत के साथ विजय मिलने पर एमपी में जश्न का माहौल हमारे पटना...
                  
   પોરબંદર માં વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્ય માર્ગો પર પોલીસ અને cisf ના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ 
 
                      પોરબંદર માં વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્ય માર્ગો પર પોલીસ અને cisf ના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ
                  
   गुमानपुरा पुलिस ने इनामी बदमाश की निकाली बिंदोरी आमजन में विश्वास पैदा करने के लिए 
 
                      गुमानपुरा थाने के 50 हजार के गिरफ्तार इनामी बदमाश की पुलिस ने आमजन में विश्वास पैदा करने के लिए...
                  
   
  
  
  
  