સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચ્છના રણ ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન યોજાશે, પ્રથમ ટુરીઝમ વર્કિંગ મીટીંગ (TWG)
કચ્છના રણ ખાતે 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ (TWG);...
भजनलाल कैबिनेट ने पहली वर्षगांठ से पहले खोला पिटारा! ST-SC वर्ग को बडी राहत तो 2 जिलों की खुली किस्मत
भजनलाल कैबिनेट ने शनिवार को धर्मांतरण रोकने के लिए कानून बनाने की मंजूरी दे दी। इसमें धर्मांतरण...
સુરેન્દ્રનગરમાં લમ્પી વાયરસનો ખતરો
#buletinindia #gujarat #news
उदगीर शहरातील अतिक्रमणामुळे सर्वांना त्रास बहुजन विकास प्रमुख संजय कुमार कांबळे
उदगीर शहरातील अतिक्रमणामुळे सर्वांना त्रास बहुजन विकास प्रमुख संजय कुमार कांबळे
ભારતીય રેલ્વે યાત્રી સુવિધા સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલે વઘઇ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી
ભારતીય રેલ્વે યાત્રી સુવિધા સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલે વઘઇ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી