મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના મુખ્ય મથક આવેલ બસ સ્ટેન્ડ ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત રેલી યોજાઇ હતી ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બસમાં મુસાફરી કરતા મસફરો દ્વારા બસ સ્ટેન્ડ તેમજ બસમાં ગમે ત્યાં કચરો ફેંકી ગંદકી કરે નહી અને સ્વચ્છતા રાખે અને મુસાફરોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશથી શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન બીજી ડિસેમ્બરના રોજથી શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજરોજ વિરપુર બસ સ્ટેન્ડ ખાતેથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા રેલીમા વિરપુર આવેલી દેસાઈ સી એમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ રેલી વિરપુર બસ સ્ટેન્ડથી શરુ થઇ શહેરના વિવિધ જાહેર માર્ગ પરથી પસાર થઈ બસ સ્ટેન્ડમાં પૂર્ણ થઈ હતી જેમાં વિધાર્થીઓ, શિક્ષકો તેમજ વિરપુર બસ સ્ટેન્ડના કટ્રોલર સહિતના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
   बाणगंगा स्थित पंचवटी आश्रम साकेत धाम पर अखंड रामायण पाठ प्रारंभ 
 
                      बून्दी। देवशयनी एकादशी के अवसर पर पिछले 44 वर्षों से निरंतर रामायण पाठ होता रहा है। बाणगंगा स्थित...
                  
    नवीन शैक्षणिक धोरण वंचित दुर्बल घटकांना शिक्षण नाकारणारे आहे - दिपसिता धर (JNU विद्यार्थी नेत्या) 
 
                       
 
SFI अखिल भारतीय जत्थाचे सोलापूर स्वागत
सोलापूर दिनांक- नवीन शैक्षणिक धोरण म्हणजे...
                  
   शेयर बाजार में लगातार दूसरे दिन गिरावट, देखें शेयर बाजार से लेकर कारोबार तक की सभी अहम खबरें 
 
                      शेयर बाजार में लगातार दूसरे दिन गिरावट, देखें शेयर बाजार से लेकर कारोबार तक की सभी अहम खबरें
                  
   રાજ્યમાં ફરી શનિ-રવિ એમ બે દી’ ભારે વરસાદની આગાહી 
 
                      રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દરિયામાં લો પ્રેશર સર્જાતા આગામી 24 કલાકમાં...
                  
   MCN NEWS| वैजापूरात  श्रीमद भागवत कथाचे आयोजन पूर्व तयारी पूर्ण ४०हजार भक्त बैठक व्यवस्था 
 
                      MCN NEWS| वैजापूरात श्रीमद भागवत कथाचे आयोजन पूर्व तयारी पूर्ण ४०हजार भक्त बैठक व्यवस्था
                  
   
  
  
  
   
  