મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના મુખ્ય મથક આવેલ બસ સ્ટેન્ડ ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત રેલી યોજાઇ હતી ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બસમાં મુસાફરી કરતા મસફરો દ્વારા બસ સ્ટેન્ડ તેમજ બસમાં ગમે ત્યાં કચરો ફેંકી ગંદકી કરે નહી અને સ્વચ્છતા રાખે અને મુસાફરોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશથી શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન બીજી ડિસેમ્બરના રોજથી શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજરોજ વિરપુર બસ સ્ટેન્ડ ખાતેથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા રેલીમા વિરપુર આવેલી દેસાઈ સી એમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ રેલી વિરપુર બસ સ્ટેન્ડથી શરુ થઇ શહેરના વિવિધ જાહેર માર્ગ પરથી પસાર થઈ બસ સ્ટેન્ડમાં પૂર્ણ થઈ હતી જેમાં વિધાર્થીઓ, શિક્ષકો તેમજ વિરપુર બસ સ્ટેન્ડના કટ્રોલર સહિતના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ#bjp #pmoindia #gujarat #
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ#bjp #pmoindia...
રાધનપુર નવીન તાલુકા સેવા સદન કચેરી ખાતે એસ ટી બસ સ્ટોપ આપવા રજૂઆત | SatyaNirbhay News Channel
રાધનપુર નવીન તાલુકા સેવા સદન કચેરી ખાતે એસ ટી બસ સ્ટોપ આપવા રજૂઆત | SatyaNirbhay News Channel
અંબાજી ખાતે યોજાવનાર ભાદરવી પૂનમ મહા મેળો 2023 શક્તિપીઠ અંબાજી ખાતે કલેક્ટર વરુણ કુમાર બરણવાલના અધ્યક્ષતાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘની પ્રતિનિધિઓ ની બેઠક યોજાઈ
અંબાજી.....
*શક્તિપીઠ અંબાજી ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને...
SDM Jyoti Maurya : फंसने से पहले ही फरार हुई SDM ज्योति?। Alok Maurya। Breaking News। UP Police
SDM Jyoti Maurya : फंसने से पहले ही फरार हुई SDM ज्योति?। Alok Maurya। Breaking News। UP Police