ચોટીલા તાલુકાના ચાણપાના બોર્ડ પાસે પાણીનું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. તેમાં ટીસી અને અન્ય કોપર વાયરો રાખવામાં આવ્યા હતા. આ કોપર વાયર અને મોબાઈલ સહિત પાંચ લાખ પંદર હજારની ચોરી કરી ગયું હતું.ચોટીલાના ચાણપા પમ્પિંગ સ્ટેશનમાં મિકેનિકલ ઓફિસની બાજુમાં રહેલા ટ્રાન્સફોર્મર માંથી 600 કિલો કોપર વાયર તેની અંદાજિત કિંમત 1,50,000 અને પમ્પિંગ સ્ટેશન આવેલ ટ્રાન્સફોર્મરમાંથી 1200 કિલો કોપર વાયર તેની અંદાજિત કિંમત ત્રણ લાખ 60 હજાર ટોટલ 1800 કિલો કોપર વાયરની અંદાજિત 5,10,000 અને પંપીંગ સ્ટેશનના કર્મચારી દિનેશભાઈ વીરજીભાઈ મકવાણા બારીમાં મૂક્યા હતા.તેમનો મોબાઈલ ફોન તેની કિંમત 5000 પણ ચોર ચોરી કરી ગયા હતા અને કર્મચારી દિનેશભાઈને જાણ થતાં તેમને અમદાવાદના હરિપ્રસાદ કન્સ્ટ્રક્શનના પ્રતિનિધિ શૈલેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર સુરેન્દ્રનગરને જાણ કરી હતી. આથી તેઓએ સ્થળ પર જઈને તપાસ કરતા કોપર વાયરની ચોરી થયેલું માલૂમ પડ્યા બાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરાઈ હતી. તેની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज्यसभा में बीजेपी ने उठाया राजस्थान की कानून-व्यवस्था का मुद्दा, खरगे ने दी ये सलाह
नई दिल्ली, संसद के मानसून सत्र के दौरान राज्यसभा में शुक्रवार को भी जमकर हंगामा हुआ।...
Arvind Kejriwal Bail News: केजरीवाल को Supreme Court से मिली बड़ी राहत, लेकिन जेल से नहीं होंगे रिहा
Arvind Kejriwal Bail News: केजरीवाल को Supreme Court से मिली बड़ी राहत, लेकिन जेल से नहीं होंगे रिहा
মৰিগাঁৱত নাতিনীক সৎকাৰ কৰি সোনাই নৈত গা ধুবলৈ যোৱা ককাৰ শোকাবহ মৃত্যু
মিকিৰগাঁও লাঠৈবড়ীত সংঘটিত হৈছে কৰুণ ঘটনা। নাতিয়েকক সৎকাৰ কৰি সোণাই নৈত গা ধুৱলৈ গৈ সলিল সমাধি...
साइबर ठगी करने के लिए विदेश से आ रहे कॉल, खुद की सेफ्टी के लिए जरूरी टिप्स
साइबर अपराधी अपनी असली पहचान छिपाने के लिए कॉलिंग लाइन आइडेंटिटी (सीएलआई) का इस्तेमाल कर रहे हैं।...
কেনেদৰে সংগীত চৰ্চাৰে নিজকে আগবঢ়াই নিয়াৰ চেষ্টা কৰিছে লক্ষ্যজ্যোতি মৰানে। কাৰ আশীষ বিচাৰিলে?
কেনেদৰে সংগীত চৰ্চাৰে নিজকে আগবঢ়াই নিয়াৰ চেষ্টা কৰিছে লক্ষ্যজ্যোতি মৰানে। কাৰ আশীষ বিচাৰিলে?