વઢવાણ :કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વાતંત સેનાનીના જુસ્સા અને બલિદાનને યાદ કરીને ગર્વપૂર્વક કરી રહ્યો છે. તેના અનુસંધાને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત જોડો યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના અનુસાર તારીખ 9 ઓગસ્ટ,2022 ને મંગળવારના રોજ સુરેન્દ્રનગર શહેરમાં ભારત જોડો ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વઢવાણ ગેબંશાપિરથી, રાજ હોટેલ, ટાવર, બહુચર હોટેલ,તેમજ 80 ફૂટ રોડ, ભક્તિંનંદન સર્કલ સુઘી બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ સીનીયર આગેવાનો, ધારાસભ્યો, હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખના તમામ સદસ્યો, ફ્રન્ટલ -સેલ ડીપાર્ટમેન્ટના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટીએ બારડોલી વિધાન સભા માટે રાજેન્દ્ર સોલંકીના નામની જાહેરાત કરતાં જ રાજકારણ ગરમાયું
બારડોલી : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની દસ વિધાન સભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી...
ಸಾರ್ವಜನಿಕರ ಅಹವಾಲು ಸ್ವೀಕರಿಸಿದ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ
ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಬೆಂಗಳೂರಿನ ನಿವಾಸದಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರ ಅಹವಾಲನ್ನು ಸ್ವೀಕರಿಸಿ, ಶೀಘ್ರವಾಗಿ ಸಮಸ್ಯೆಗಳನ್ನು...
Rahul Gandhi ने CM Himanta Biswa Sarma पर साधा निशाना, कहा- सबसे भ्रष्ट सीएम हैं | Assam | Aaj Tak
Rahul Gandhi ने CM Himanta Biswa Sarma पर साधा निशाना, कहा- सबसे भ्रष्ट सीएम हैं | Assam | Aaj Tak