કાલોલ ની ઉર્દૂ શાળા પાસે ત્રણ રસ્તા ઉપર આવેલ એમજીવીસીએલ નું ડીપી જેના ઉપર ઉર્દુશાળા ફીડર ૧,૨ ટીસી ટાઉન ફીડર જેવી તકતીઓ લગાડેલી છે જયા ભારે દબાણ થી વીજળી પસાર થતી હોય છે. જયા અંદર જવુ જોખમ કારક બની શકે છે.ત્યાના ખુલ્લા દરવાજા ને કારણે આસપાસના દુકાનદારો પોતાના ખાલી કન્ટેનર અને થેલાઓ મૂકવાના કામે વાપરી રહ્યા છે કાલે કોઇ દુર્ધટના સર્જાય તો જવાબદારી કોની ? કાલોલ એમજીવીસીએલ કુંભકર્ણ ની નિંદ્રા માથી ક્યારે જાગશે?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરપંચશ્રીઓ સાથે ટિફિન બેઠક યોજતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:સરપંચશ્રીઓનાં ઘરે બનાવેલું ભોજન ભાવપૂર્વક આરોગ્યુ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ 73મા વન મહોત્સવ ઉજવણી પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે પધાર્યા હતા....
'बिना सबूतों के सजा मिली' Parliament membership जाने के बाद Mahua Moitra का पहला रिएक्शन | Aaj Tak
'बिना सबूतों के सजा मिली' Parliament membership जाने के बाद Mahua Moitra का पहला रिएक्शन | Aaj Tak
Farmer Protest News LIVE: किसानों के दिल्ली कूच से Noida-Delhi बॉर्डर पर लगा भारी जाम | Aaj Tak
Farmer Protest News LIVE: किसानों के दिल्ली कूच से Noida-Delhi बॉर्डर पर लगा भारी जाम | Aaj Tak
ধিঙৰ পথাৰত চিৰাল ফাট। কৃষকৰ হাহাঁকাৰ।
ধিঙৰ পথাৰত চিৰাল ফাট। কৃষকৰ হাহাঁকাৰ।
AAPના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હમાં પછી ઇસુદાન ગઢવીએ પ્રેસ યોજી, અને પ્રેસ માં જે કીધું એ
AAPના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હમાં પછી ઇસુદાન ગઢવીએ પ્રેસ યોજી, અને પ્રેસ માં જે કીધું એ