ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ આજ રોજ રવિવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના સિનિયર સીટીઝનો,નિવૃત્ત કર્મચારીઓના સન્માન સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને બાળ કલાકારો એ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ મનીષભાઈ જાની,દગીશભાઈ જાની અતિથિ વિશેષ તરીકે જ્યોત્સનાબેન પંડ્યા , અને ઈનામ વિતરક દાતા તરીકે સ્વ. નિશિત ભાઈ વ્યાસનો પરિવાર ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone 16 सीरीज इन देशों में बहुत कम दाम में होगी लॉन्च, AI फीचर्स बनाएंगे खास
iPhone 16 सीरीज लॉन्च होने में तीन दिन का वक्त बचा है। इट्स ग्लोटाइम इवेंट में नए आईफोन समेत...
ગુજરાત સરકાર તરફથી મળેલ 108 ની ટીમ બની ભગવાન
શ્રમજીવી વ્યક્તિ પોતાના ઘરે કરાવી પ્રસુત્તા
*108 ટીમ ની કારકિર્દી ને સલામ*
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે 108 એમ્બ્યુલન્સ...
तालेड़ा थाना क्षेत्र के एनएच 52 पर हादसों का शिकार हो रहे हैं गोवंश।
तालेड़ा बाईपास से अकतासा बाईपास पर अज्ञात वाहनों की टक्कर से हुए घायल गोवंश, दुर्घटना में घायल...
શહેર જિલ્લાની 24 ચેકપોસ્ટ ઉપર સ્ટેટીક સર્વેલન્સ ટીમની બાજ નજર
શહેર જિલ્લાની 24 ચેકપોસ્ટ ઉપર સ્ટેટીક સર્વેલન્સ ટીમની બાજ નજર