ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ આજ રોજ રવિવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના સિનિયર સીટીઝનો,નિવૃત્ત કર્મચારીઓના સન્માન સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને બાળ કલાકારો એ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ મનીષભાઈ જાની,દગીશભાઈ જાની અતિથિ વિશેષ તરીકે જ્યોત્સનાબેન પંડ્યા , અને ઈનામ વિતરક દાતા તરીકે સ્વ. નિશિત ભાઈ વ્યાસનો પરિવાર ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছয় জনগোষ্ঠী জনজাতিকৰণ সন্দৰ্ভত বিধায়ক অখিল গগৈ মন্তব্যক উভতি ধৰিলে আটাছু কেন্দ্ৰীয় নেতৃবৰ্গই
ধেমাজি: ছয় জনগোষ্ঠী জনজাতিকৰণ নৰকা সন্দৰ্ভত বিধায়ক অখিল গগৈয়ে সংবাদমেলত কৰা মন্তব্যক উলতি...
Lucknow: पुलिस अभ्यर्थियों के प्रदर्शन के बाद अब धरने पर बैठ गए बीटेक अभ्यार्थी, सरकार से की ये मांग
Lucknow: पुलिस अभ्यर्थियों के प्रदर्शन के बाद अब धरने पर बैठ गए बीटेक अभ्यार्थी, सरकार से की ये मांग
પાંચાળ પંથકનો પ્રસિદ્ધ તરણેતરનો મેળો આરંભ થશે
*પાંચાળ પંથકનો પ્રસિદ્ધ તરણેતરનો મેળો આરંભાશે*
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં આવેલા...
सर्राफा व्यापारी के साथ मारपीट के विरोध आधे दिन बंद रहे शहर के प्रतिष्ठान
बूंदी। सर्राफा व्यापारी के साथ सोमवार को हुई मारपीट की घटना के विरोध में मंगलवार को शहर के सभी...