લીંબડી તાલુકા જાળિયાળા ગામના બટુકદાન ગઢવીનું ખેતર ભગવાનપર ગામના બાવલભાઈ કઠેચિયાએ ખેડવા માટે રાખ્યું હતું. આ 7 વીઘા જમીનમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 મણ જેટલા એરંડા લણીને ખેતરના શેઢે સૂકવવા નાખ્યા હતા. તે દરમિયાન જાળિયાળા ગામનો હેમુ પ્રતાપદાન ગઢવી ખેતરમાંથી એરંડા ચોરી કરી ગયા હતો. આ અંગે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે.આથી ચોરી અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નીતિન કાકા તો એકજ વિડિયોમાં ઘણું બધું બોલી ગયા, કામ ની વાતો આક્ષેપ, અને બીજું બધુ જાણવા વિડિયો જોવો
નીતિન કાકા તો એકજ વિડિયોમાં ઘણું બધું બોલી ગયા, કામ ની વાતો આક્ષેપ, અને બીજું બધુ જાણવા વિડિયો જોવો
જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જુની પેન્શન યોજના લાગુ કરવા માટે 5000 કર્મચારી ઓ એ આપ્યું આવેદનપત્ર
જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જુની પેન્શન યોજના લાગુ કરવા માટે 5000 કર્મચારી ઓ એ આપ્યું આવેદનપત્ર
रोहा आंचलिक आसु रेलवे यात्री सेवा समिति के अध्यक्ष को सौंपा स्मारक पत्र ।
चापरमुख जंक्शन पर एक्स्प्रेस ट्रेन ठहराव और चापरमुख जंक्शन जर्जर पथ मरम्मत की मांग।
अखिल असम छात्र संघ (आसु)की रोहा आंचलिक समिति ने आज चापरमुख जंक्शन पर उपस्थित हुवे भारतीय रेलवे...
শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘকেন্দ্ৰীক বিতৰ্ক সন্দৰ্ভত মন্ত্ৰী যোগেন মহনৰ মন্তব্য
শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘ কেন্দ্ৰীক বিতৰ্ক সন্দৰ্ভত আজি সোণাৰিত মন্তব্য প্ৰকাশ কৰিছে মন্ত্ৰী যোগেন...
અડાજણ ડેપોમાં ગ્રાઉન્ડ ફલોરમાં દુકાનમાં આધેડે ફાંસો ખાઈ આપઘાત
સુરતનાં રાંદેર બસ સ્ટોપની ગલીમાં તાશવાલા બિલ્ડિંગમાં રહેતા 42 વર્ષીય અનીશ આરીફ ઇંગારીયાએ અડાજણ...