લીંબડી તાલુકા જાળિયાળા ગામના બટુકદાન ગઢવીનું ખેતર ભગવાનપર ગામના બાવલભાઈ કઠેચિયાએ ખેડવા માટે રાખ્યું હતું. આ 7 વીઘા જમીનમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 મણ જેટલા એરંડા લણીને ખેતરના શેઢે સૂકવવા નાખ્યા હતા. તે દરમિયાન જાળિયાળા ગામનો હેમુ પ્રતાપદાન ગઢવી ખેતરમાંથી એરંડા ચોરી કરી ગયા હતો. આ અંગે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે.આથી ચોરી અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર ધ્વજવંદન કરી સલામી આપી.
સાચું ભારત ગામડામાં વસે છે. તેથી આ સરકારે ગામડાના વિકાસ પર ભાર મૂક્યો છે.
વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ...
रोजाना खाएं अंडे, तो शरीर पर कैसा होगा असर? नुकसान से बचा लेगी ये जरूरी बात
Daily Eating Eggs Effects: प्रोटीन से भरपूर होने के साथ-साथ अंडा और भी कई मामलों में...
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામે શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા માહિતી શિબીર યોજાય.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામે શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા માહિતી...
ધાનેરામાં બી એસ પી.ના ઉમેદવાર પણ ચુંટણી સંગ્રામમાં,
ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં આ વખતે અનેક પાર્ટીઓ વિધાનસભાના ચુંટણી જંગમાં ઉમેદવારોની જાહેરાત કરી...
વાંકાનેરનામહિકા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આગેવાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું
વાંકાનેરનામહિકા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આગેવાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યું...