લીંબડી તાલુકા જાળિયાળા ગામના બટુકદાન ગઢવીનું ખેતર ભગવાનપર ગામના બાવલભાઈ કઠેચિયાએ ખેડવા માટે રાખ્યું હતું. આ 7 વીઘા જમીનમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 મણ જેટલા એરંડા લણીને ખેતરના શેઢે સૂકવવા નાખ્યા હતા. તે દરમિયાન જાળિયાળા ગામનો હેમુ પ્રતાપદાન ગઢવી ખેતરમાંથી એરંડા ચોરી કરી ગયા હતો. આ અંગે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે.આથી ચોરી અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आ.शिरसाठ यांच्यावर गुन्हा नोंद करण्यासाठी केज पोलिसांना निवेदन @news23marathi
आ.शिरसाठ यांच्यावर गुन्हा नोंद करण्यासाठी केज पोलिसांना निवेदन @news23marathi👇👇
...
"ಶಕ್ತಿ ಯೋಜನೆ"ಯನ್ನು ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಅಂಗವಿಕಲರಿಗೆ ವಿಸ್ತರಣೆ ಮಾಡಬೇಕು - ಪರಸಪ್ಪ ಭೀಮಪ್ಪ ಗಜ್ಜರಿ ಒತ್ತಾಯ
"ಶಕ್ತಿ ಯೋಜನೆ"ಯನ್ನು ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಅಂಗವಿಕಲರಿಗೆ ವಿಸ್ತರಣೆ ಮಾಡಬೇಕು - ಪರಸಪ್ಪ ಭೀಮಪ್ಪ ಗಜ್ಜರಿ ಒತ್ತಾಯ
নাজিৰাত সাংস্কৃতিক জগতৰ নৱ সংযোজন বৰদৈচিলা কলাকেন্দ্ৰ নামৰ থলুৱা নৃত্য আৰু বাদ্যৰ এখন বিদ্যালয় ।
নাজিৰাত সাংস্কৃতিক জগতৰ নৱ সংযোজন বৰদৈচিলা কলাকেন্দ্ৰ নামৰে উন্মোচন থলুৱা নৃত্য বাদ্যৰ এখন...
*છોટા ઉદેપુર ના ગોરા રામજી મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ*
છોટા ઉદેપુર નગર ની મધ્યમાં આવેલા ગોરા રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ની નગર ની ટીમ દ્વારા આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
*છોટા ઉદેપુર ના ગોરા રામજી મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ*
છોટા ઉદેપુર નગર ની મધ્યમાં...
ડીસા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિબેન ઈરાનીએ ભાજપની જીત નિશ્ચિતની આપી ખાત્રી / / DEESA
ડીસા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિબેન ઈરાનીએ ભાજપની જીત નિશ્ચિતની આપી ખાત્રી / / DEESA