દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જાહેર જનતાના કલ્યાણ અર્થે બનાવેલ તમામ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આયોજન કરી રથનું પરિભ્રમણ કરાવી ગામે ગામ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે જે અંતર્ગત આજરોજ હાલોલ તાલુકાના સાથરોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમના આરંભમાં સૌપ્રથમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ સાથરોટા ગામના લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું સ્થળ પરથી વિતરણ કરાયું હતું આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ,હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, હાલોલ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, હાલોલ તાલુકા વિસ્તરણ અધિકારી સુખરામભાઈ તડવી તેમજ સાથરોટા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જશવંતસિંહ ડામોર સહિત. સરપંચ,ઉપસરપંચ,સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાન પરશુરામ ચોકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને...
হিমাচল প্ৰদেশৰ চিমলাত সদ্যসমাপ্ত ৰাষ্ট্ৰীয় কাৰাটে ডু চেম্পিয়নশ্বীপত সোণৰ পদক লাভ কৰিছে জিন্টু গগৈয়ে
হিমাচল প্ৰদেশৰ চিমলাত সদ্যসমাপ্ত ৰাষ্ট্ৰীয় কাৰাটে ডু চেম্পিয়নশ্বীপত সোণৰ পদক লাভ কৰিছে জিন্টু গগৈয়ে
Delhi-Mumbai Expressway: दिल्ली से जयपुर अब 5 नहीं सिर्फ 3 घंटे, मुंबई 12 घंटे... पीएम मोदी आज देंगे एक्सप्रेस वे की सौगात, जानें क्या बदलेगा
Delhi To Jaipur In 3 Hours: प्रधानमंत्री नरेंद्र मोदी रविवार (12 फरवरी) को दिल्ली-मुंबई...
নয়নমণি শইকীয়াক DSP পদত নিযুক্তিৰ সিদ্ধান্ত চৰকাৰৰ
ৰাজ্যিক কেবিনেটৰ গুৰুত্বপূৰ্ণ সিদ্ধান্ত - নয়নমণি শইকীয়াক DSP পদত নিযুক্তিৰ সিদ্ধান্ত...