સુરન્દ્રનગર જિલ્લામાં ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત આજ રોજ લીંબડી તાલુકાના ભથાણ ગામમાં પ્રાથમિક શાળા ખાતે સવારે 10:00 કલાકે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રથના માધ્યમથી ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. તેમજ"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં 130થી વધુ વ્યક્તિઓનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું. "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓએ યોજનાકીય લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. ઉપરાંત ’ધરતી કહે પુકાર કે’સહિતના સાંસ્કૃતિક પણ કાર્યક્રમો યોજાયા હતા.નોંધનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ યાત્રારથનું ભથાણ ગામમાં આગમન થતાં ગ્રામજનોએ કુમકુમ તિલક કરીને રથનું સ્વાગત કર્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થતો હોવાની રાવ ઉઠી રહી છે:નશામાં ધૂત 2 શખસ રસ્તા પર આરામમાં
લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થતો હોવાની રાવ ઉઠી રહી છે. ગુરૂવારે સતવારાની...
चारचोमा महादेव मन्दिर के लिए विशाल कावडयात्रा 12 अगस्त को ।
सुल्तानपुर. नगर से हर वर्ष की भांति 12वीं विशाल कावड़ यात्रा सोमवार 12 अगस्त को चार चोमा सोमेश्वर...
સસ્તા અનાજ માફિયાઓ સામે કાર્યવાહી.
અનાજ માફિયાઓ સામે કાર્યવાહી
પંચમહાલ જિલ્લામાં આ સસ્તા અનાજના દુકાનના કેટલાક સંચાલકો...
લુણાવાડામાં યોગી આદિત્યનાથનું વિજય વિશ્વાસ સંમેલનને સંબોધન જંગી જનમેદની ઉમટી
122 લુણાવાડા વિધાનસભા અને 121 બાલાસિનોર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ભાજપના સ્ટાર...
अग्रवाल परिचय सम्मेलन 6 अप्रैल को, पोस्टर का हुआ विमोचन
श्री अग्रसेन संस्कार सेवा समिति कोटा की ओर से 6 अप्रैल को श्री रामधाम आश्रम रावतभाटा रोड़ पर...