ચુડા તાલુકાના કરમડ ગામના પરમાર દિલીપસિંહ દોલતસિંહ ખેડૂત હોવાથી પોતાનુ ગુજરાન ખેતી પર નિર્ભર છે. અને જે પોતાની સીમ જમીન મહેનત મજુરીયે અન્ય કોઈ પણ મજૂરી કરતા લોકોને આપે છે. દિલીપસિંહને ભૃગુપુર ગામના જાબુકિયા મનજીભાઈ ભુદરભાઈની સાથે અંગત દોસ્તી હોવાથી સીમ જમીન વાવવા આપી હતી. આથી મનજીભાઈને પૈસાની જરૂર હોવાથી દિલીપસિંહે રૂ.2,70,000 આપ્યા હતા. પરંતુ મનજીભાઈએ સીમ જમીન વાવવા ન રાખી.આથી કરમડના દિલીપસિંહ અવાર નવાર પૈસાની ઉઘરાણી કરવા જતા મનજીભાઈએ પોતાના ખાતામાં પૈસા છે તેમ જણાવી અને એસબીઆઈનો ચેક વિગત ભરીને આપ્યો હતો. પરંતુ દિલીપસિંહે ચેક બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો. આ બાબતે ચુડા કોર્ટમાં કેસ મનજીભાઈ વિરૂદ્ધ દાખલ કર્યો હતો. આ ચુડા કોર્ટમાં એ.કે.ડાભી સમક્ષ ચાલ્યો હતો. જેમાં આરોપી તરફે વકીલ ડી.એસ. ઝાલા અને ફરિયાદી તરફે વકીલ ડી.જી. ચાવડા રોકાયા હતા. તેઓની દલીલો એ.કે ડાભી સમક્ષ કરતા ભૃગુપુર ગામના જાબુકિયા મનજીભાઈ ભુદરભાઈને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ, ફરિયાદીના રૂ. 2,70,000 60 દિવસમાં પરત આપવાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Abdullahs, Muftis joined hands with Pak ISI to torture Kashmiri Pandits : Chugh
BJP national general secretary Tarun Chugh today blamed the Abdullah and Mufti families for the...
Kala Chasma 😎 Quick Style Live Dance
Kala Chasma 😎 Quick Style Live Dance
ખાદી ભંડારમાં થયેલ ચોરીને ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરવામાં સફળતા મેળવતી કીર્તિ મંદિર પોલીસ
ખાદી ભંડારમાં થયેલ ચોરીને ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરવામાં સફળતા મેળવતી કીર્તિ મંદિર પોલીસ
केरल में नहीं खुलेंगे नंदिनी मिल्क के आउटलेट, डेयरी मंत्री चिंचुरानी ने कहा- कर्नाटक सरकार ने लगाई रोक
केरल के पशुपालन और डेयरी विकास मंत्री जे चिंचुरानी ने कहा कि कर्नाटक के नंदिनी मिल्क के...