કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં ૫ ના ચૂંટાયેલા સભ્ય નિશાંતકુમાર શાહ ની સરકારી અનાજ ની લેતી દેતી ના કાંડ મા પીબીએમ અન્વયે ની દરખાસ્ત ને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરતા એલસીબી પોલીસે નિશાંત શાહ ની અટકાયત કરી બનાસકાંઠા જેલ મા મોકલી આપ્યો છે ઉલ્લેખનિય છે કે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના વિતરણ વ્યવસ્થા ને ખામી રહીત બનાવવા અને જરૂરીયાત મંદ ગ્રાહકોને પુરતું અનાજ મળે તેવી વ્યવસ્થા કરવાના ભાગ રૂપે કાળા બજાર કરતા અને અનાજ સગે વગે કરતા તત્વો ઉપર લગામ કસી છે. વેજલપુર ગ્રામ પંચાયત ના સભ્ય અને વેપારી ની અટકાયત થતા કુલ આક ૫ નો થયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাইজে নিজৰ গাথিৰ ধন ভাগি পথ মেৰামতি বৰমাৰ ভোগপুৰৰ পৰা মেদাঘাট হৈ মুছলপুৰ সংযোগী পথ
বৰমা:
পৰিবৰ্তনৰ শ্লোগানেৰে বিটিআৰৰ গাদী দখল কৰা UPPL-BJP মিত্ৰজোটৰ চৰকাৰৰ দিনত নিজ গাঠিৰ ধনেৰে...
आज से संसद में बजट सत्र की शुरुआत हो रही है. राष्ट्रपति मुर्मू दोनों सदनों में संयुक्त बैठक के दौरान अपना पहला अभिभाषण दे रही हैं.
आज से संसद में बजट सत्र की शुरुआत हो रही है. राष्ट्रपति मुर्मू दोनों सदनों में संयुक्त बैठक के...
કારગિલ વિજય દિવસઃ રક્ષા મંત્રી બે હજાર શહીદ પરિવારોનું સન્માન કરશે, 24મીએ જમ્મુમાં સમારોહ યોજાશે
રક્ષા મંત્રી જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ફોરમના ધ્વજ હેઠળ કારગીલ વિજય દિવસ નિમિત્તે 24 જુલાઈએ ગુલશન...