કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં ૫ ના ચૂંટાયેલા સભ્ય નિશાંતકુમાર શાહ ની સરકારી અનાજ ની લેતી દેતી ના કાંડ મા પીબીએમ અન્વયે ની દરખાસ્ત ને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરતા એલસીબી પોલીસે નિશાંત શાહ ની અટકાયત કરી બનાસકાંઠા જેલ મા મોકલી આપ્યો છે ઉલ્લેખનિય છે કે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના વિતરણ વ્યવસ્થા ને ખામી રહીત બનાવવા અને જરૂરીયાત મંદ ગ્રાહકોને પુરતું અનાજ મળે તેવી વ્યવસ્થા કરવાના ભાગ રૂપે કાળા બજાર કરતા અને અનાજ સગે વગે કરતા તત્વો ઉપર લગામ કસી છે. વેજલપુર ગ્રામ પંચાયત ના સભ્ય અને વેપારી ની અટકાયત થતા કુલ આક ૫ નો થયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગર બ્લોક નંબર 16 કચેરી ખાતે લાગી આગ, ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોચી ને આગ પર મેળવ્યો કાબુ
ગાંધીનગર બ્લોક નંબર 16 કચેરી ખાતે લાગી આગ, ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોચી ને આગ પર મેળવ્યો કાબુ
দেৱী দুৰ্গাৰ প্ৰতিমা নিৰ্মাণত ব্যস্ত খাৰুপেটীয়াৰ মৃৎশিল্পী - উৎসাহ বৃদ্ধি পাইছে মৃৎশিল্পীৰ
দেৱী দুৰ্গাৰ প্ৰতিমা নিৰ্মাণত ব্যস্ত খাৰুপেটীয়াৰ মৃৎশিল্পী - উৎসাহ বৃদ্ধি পাইছে মৃৎশিল্পীৰ...
Punjab News: सीएम मान का जालंधर दौरा, दी 283 करोड़ की सौगात | Bhagwant Maan | Aaj Tak News
Punjab News: सीएम मान का जालंधर दौरा, दी 283 करोड़ की सौगात | Bhagwant Maan | Aaj Tak News
Mumbai से लेकर Amritsar और Kanpur में आग का कहर, आग में झुलसने से लोगों की मौत | Aaj Tak News
Mumbai से लेकर Amritsar और Kanpur में आग का कहर, आग में झुलसने से लोगों की मौत | Aaj Tak News