પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના કાળા બજાર કરતા દુકાનદારો અને સરકારી અમલદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયાંતરે દૂકાનો અને ગોડાઉન ના ચેકીંગ કરવામાં આવી રહ્યા છે પોતાનો વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર કરી જાહેર જનતાને સોશિયલ મીડિયા દ્વારા અપૂરતું અનાજ મલે કે કોઇ દુકાનદાર સામે ફરિયાદ હોય તો સીધો સમ્પર્ક કરવા આહવાન પણ આપેલ છે ત્યારે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવેલ તપાસ દરમ્યાન કાલોલ અને શહેરા ખાતેના પુરવઠા વિભાગ ના ગોડાઉન મા સ્ટોક કરતા વધુ જથ્થો જોવા મળેલ કાલોલ ખાતે થી ૩૦૦૦ કટ્ટા વધુ જોવા મળેલ અને શહેરા ખાતે ૨૫૦૦ કટ્ટા સ્ટોક કરતા વધુ જોવા મળેલ જેથી કાલોલ અને શહેરા ખાતે ના બન્ને ગોડાઉન મેનેજર અને મોરવા હડફ ના બે દુકાનદારો મળી કુલ ચાર ઈસમો સામે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા પીબીએમ ની કાર્યવાહી કરતા જિલ્લા એલસીબી પોલીસે ચારેવ ઇસમોની અટકાયત કરી હતી જેઓ પૈકી મહેશભાઈ રલિયાભાઇ રાઠવા ને ભાવનગર જેલ અને ગણપતભાઈ ધેમાભાઈ ડિંડોર ને જૂનાગઢ જેલ, જીવણભાઇ બાબુભાઈ હરીજન ને જામનગર જેલ અને લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમારને કચ્છ ભુજ જેલમાં મોકલી આપતા સરકારી અનાજ ના કાળા બજાર કરતા તત્વો મા ભારે ફફડાટ ફેલાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাৰেঙ্গীৰ বিজুলী নগৰত স্থাপন কৰা কেন্দুগুৰি পানী যোগান আঁচনি এতিয়া ভালুকৰ সাঙী সদৃশ
নাৰেঙ্গীৰ বিজুলী নগৰত স্থাপন কৰা কেন্দুগুৰি পানী যোগান আঁচনি এতিয়া ভালুকৰ সাঙী সদৃশ
વલસાડ ગ્રામ્ય પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ ની ઉજવણી
વલસાડ ગ્રામ્ય પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ ની ઉજવણી
હિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવને લઈને ખેડૂતો કર્યો હોબાળો : જુઓ Video
હિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવને લઈને ખેડૂતો કર્યો હોબાળો
માર્કેટ યાર્ડમાં હરાજીમાં...
১৮৮ নং কঞাঁ প্ৰাথমিক বিদ্যালয়ত স্বাধীনতা দিৱস উদযাপন ।
আজি সমগ্ৰ দেশে উদযাপন কৰিছে স্বাধীনতা দিৱস তাৰ সমান্তৰালকৈ হাজো সমষ্টিৰ কঞাঁ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত...
શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામની ઉજવણી માટે ડીસામાં પણ ત્રણ હનુમાન મંદિર ખાતે ભક્તોની બેઠક યોજાઇ
શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામની ઉજવણી માટે ડીસામાં પણ ત્રણ હનુમાન મંદિર ખાતે ભક્તોની બેઠક યોજાઇ