વઢવાણ પંથકમાંવસ્તડીની સામાકાંઠાની મેલડી માઁતા, નકટીવાવની મેલડી માતા, અને ખજૂરીવાળા મેલડી માતાના મંદિરો હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. ખજુરી વાળા મેલડી માતાના મંદિરની આસપાસ બગીચા સહિત પ્રવાસન સ્થળ વિકસાવાયુ છે. વઢવાણ ખારવા રોડ પર એક કરોડ રૂપિયાના ખર્ચે ખજૂરીવાળા મેલડી માતાનું મંદિર બનાવાયુ છે. પરંતુ આ મંદિરે પહોંચવાનો રસ્તો કાચો અને ઉબડખાબડ હતો. આથી સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા અને પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલને લોકોએ રજૂઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂરીની મહોર લાગી હતી. આથી આથી રૂા. ૧.૧૦ કરોડના ખર્ચે ૧૨૦૦ મીટર સીસીરોડનું ખાતમૂહુર્ત કરાયુ હતું. આ પ્રસંગે જગદીશભાઈ મકવાણા, જીશાબેન પંડપા, જીતેન્દ્રસિંહ થાયડા તેમજ વઢવાણ તાલુકાના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमिताभ बच्चन ने की अल्लू अर्जुन की तारीफ:कहा- हम आपके काम के बहुत बड़े फैन हैं, एक्स हैंडल पर शेयर की पुरानी वीडियो
अमिताभ बच्चन और अल्लू अर्जुन ने हाल ही में सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर एक-दूसरे से बातचीत की।...
स्कूल के मुख्य रास्ते पर जलभराव के बीच में निकल रहे बच्चे, लगाया ताला
कोटा. जिले के लाडपुरा ब्लॉक में ग्राम पंचायत अरण्डखेडा के चारनहेडी गांव के राजकीय उच्च प्राथमिक...
આજરોજ માધવબાગ ખાતે નવનિર્મિત ખાડી બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આજરોજ માધવબાગ ખાતે નવનિર્મિત ખાડી બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આજરોજ વોર્ડ નંબર 18...
Breaking News: Arvind Kejriwal को फिलहाल SC से राहत नहीं, कोर्ट ने कहा- HC से फैसला आने दें
Breaking News: Arvind Kejriwal को फिलहाल SC से राहत नहीं, कोर्ट ने कहा- HC से फैसला आने दें