સાયલાના જુનાજશાપરાના શખ્સે સુરેન્દ્રનગર ફાયનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી.જેની રકમની ચુકવણી પેટે ચેક લખી આપ્યો હતો.જે વસુલવાબેંકમાં ભરતા અપુરતા ભંડોળ નોંધ સાથે ચેક પરત આવ્યો હતો.આથી સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરતા કોર્ટે આરોપીને2 વર્ષની સજા અને ફરીયાદીને ચેકની રકમ રૂ.6 લાખ વળતર ચુકવવા આદેશ કર્યો હતો.સાયલાના જુનાજશાપરના રહીશ રામાભાઇ રાણાભાઇ જોગરાણાએ સુરેન્દ્રનગર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના નયન મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી લોન લીધી હતી.જેનો હપ્તે ચુકવવાની હતી અનિયમિત ચુકવણી કરતા વારંવાર ઉઘરાણી કરતા રામાભાઇએ રૂ.6 લાખનો ચેક લખી આપ્યો હતો.જે નયનભાઇએ તા.9-1-19ના રોજ વસુલવા બેંકમાં ચેક ભરતા તા.10-1-19ના રોજ રીટર્ન થયો હતો.આથી નયનભાઇએ વકિલ પી.બી.મકવાણા મારફત રામાભા સામેકોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે વકિલની દલીલ આરોપીએ આપેલ ચેક, રીટર્ન મેમો, આરોપીને નોટીસ,નોટીસ કર્યાની પહોંચ, આરોપીનો નોટીસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી રામાભાઇ જોગરાણાને ગુનામાં તકરસીરવાર ઠરાવી 2 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરીયાદીને વળતર રૂપે રૂ.6 લાખ ચુકવવાહુકમ કર્યો હતો.જો વળતરની રકમ ન ચુકવેતો વધુ 6 માસની સાદીકેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા અરબ યુવા ગૃપ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ
મહુવા અરબ યુવા ગૃપ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ
ಬಿಜೆಪಿ ನಾಯಕರ ಯಾವ ಕುತಂತ್ರವೂ ಅನ್ನ ಭಾಗ್ಯ ದಾಸೋಹ ತಡೆಯಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ- ಟ್ವೀಟ್ ಮೂಲಕ ಕಿಡಿಕಾರಿದ ಕಾಂಗ್ರೆಸ್
ಬಿಜೆಪಿ ನಾಯಕರು ಎಷ್ಟೇ ಕುತಂತ್ರ ಮಾಡಿದರೂ 5 ಗ್ಯಾರಂಟಿಗಳಲ್ಲಿ ಒಂದಾದ 'ಅನ್ನ ಭಾಗ್ಯ' ಯೋಜನೆಯನ್ನು ತಡೆಯಲು...
Kejriwal Deceiving Delhi Voters, Engaging in Criminal Violations of Election Code: Chugh
BJP National General Secretary Tarun Chugh strongly condemned AAP leaders, led by Arvind...
જામનગર એસ.પી. ની આગેવાનીમાં 'તેરા તુજકો અર્પણ' સમારોહ યોજીને તમામ મોબાઈલ ધારકોને તેઓના મોબાઇલ ફોન પરત અપાયા.
પોલીસ એ 'પ્રજાનો મિત્ર છે' તે સૂત્રને સાર્થક કરતું જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર
જામનગરના...