કાલોલ ની ગોમા નદીમાંથી રેતી ખનન નો મુદ્દો હાલ ચર્ચા મા છે કાલોલ અને આસપાસ ના ગામોમા ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખનન બાબતે અવારનવાર ફરિયાદો અને નાગરીકો દ્વારા આવેદન આપવામા આવે છે ત્યારે કાલોલ નજીક આવેલ ઘોડા ગામના નાગરીકો દ્વારા કાલોલ મામલતદાર ને આવેદન પત્ર આપી માફીયાઓ ના નામો લખી જણાવેલ કે તેમના ગામ નજીક આવેલ ગોમા નદીના પટમાં થી ટ્રેક્ટર અને જેસીબી મશીનથી ગેરકાયદેસર રીતે છેલ્લા દોઢેક વર્ષ થી ચાર ઈસમો રેતી, માટી ,બેટ નુ ખનન કરી રહ્યા છે. હાલમાં રાજુભાઈ રમણભાઈ પટેલ ના ખેતર ની નીચે ગોમા નદીના પટ મા આવેલ ચેકડેમ માથી પાસ પરમીટ વગર રાત દિવસ બેફામ અને ખુલ્લેઆમ રેતી કાઢી રહ્યા છે અને ગ્રામજનો કહેવા જાય ત્યારે માફિયાઓ લાકડીઓ લઇને ઉભા રહી ગાળો બોલી ધાકધમકી આપી કોઈના બાપની નદી નથી એમ કહી ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપે છે. બેફામ ખનન થી ગામનુ પર્યાવરણ બગડે છે નદીમાં ખાડા પડી જવાથી પાણી ભરાવવા ને કારણે અક્સ્માત ની સંભાવના વધી છે ગામના પાણીના સ્તર નીચા ગયા છે. મામલતદાર ને રજુઆત કરી નદીમાં પડેલ ખનન ના ખાડા જોઇ માપણી કરી કાયદેસર કાર્યવાહી કરવા ની માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India-US: पीएम मोदी के रूस दौरे पर खुलकर सामने आई अमेरिका की नाराजगी, कह दी बड़ी बात
नई दिल्ली। प्रधानमंत्री नरेन्द्र मोदी की इस हफ्ते की शुरुआत में हुई दो दिवसीय रूस यात्रा को...
নলবাৰীত সহকাৰী অধ্যাপিকাৰ মৃত্যুক লৈ শুশ্ৰুষা হাস্পতালত উত্তপ্ত পৰিস্থিতি
নলবাৰীৰ শুশ্ৰুষা হাস্পতালত এগৰাকী প্ৰসূতি মহিলাৰ আকস্মিক মৃত্যুক লৈ উত্তেজনাময় পৰিস্থিতিৰ সৃষ্টি...
મુકેશભાઈ પટેલે આજ રોજ ચોટીલા શક્તિપીઠ ખાતે મા ચામુંડાના દર્શન કરી પાવનકારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આજ રોજ ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ...
अगले साल तक सवा करोड़ लोगों को मिलेगा अपना घरः केंद्रीय मंत्री कौशल किशोर
नई दिल्ली, मोदी सरकार नौ साल पूरे कर एक बार फिर अपने काम के नाम पर वोट मांगने की तैयारी में है।...
राज ठाकरेंच्या सिंधुदुर्गातील 'ॲक्शन' नंतर रत्नागिरीत कोणाला देणार 'बूस्टर' डोस ?
रत्नागिरी : आगामी निवडणुका आणि पक्षवाढीसाठी कोकण दौऱ्यावर आलेले महाराष्ट्र नवनिर्माण सेनेचे...