આજે સવારે સુરેન્દ્રનગર મહિલા આઈટીઆઈ કોલેજ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 થી 9 કલાક દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, બ્રહ્માકુમારી પરિવારના હર્ષાદીદી, પતંજલિ પરિવારના પ્રમુખ સી કે પરમાર, ડોક્ટર નિલેશ ત્રિવેદી, તમામ યોગકોચ, યોગ ટ્રેનર, યોગ સાધક અને વિશેષ મહિલા આઈટીઆઈ કોલેજના પ્રિન્સિપાલ સહિતનાં શહેરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સહિતનાં મહાનુભાવોએ યોગનું જીવનમાં મહત્વ અને આજનાં સમયમાં તેની વધેલી પ્રાસંગિકતા વિશે સંબોધન કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાને હાર્ટ એટેકનાં જોખમથી મુક્ત કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં યોગકોચ, યોગ ટ્રેનરે જે કામગીરી કરી છેએ કામગીરી બદલ તેમને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર સાયનાબેન, કાંતાબેન, ચેતનભાઈ મદન મોહનભાઈ શર્મા, પુનમબેન શર્મા, યોગ સાધક મહેશભાઈ, જીતુભાઈ, હેમલભાઈ, વર્ષા બેન, આરતી બહેન સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ યોગ પદયાત્રા રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યોગ જાગૃતિ અર્થે યોજાયેલ આ રેલી શહેરનાં મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या आपके भी हाथ-पैर अकसर हो जाते हैं सुन्न, तो लें इन घरेलू उपायों का सहारा
बैठे-बैठे या काम करने के दौरान अचानक से अगर आपके भी हाथ- पैर अकसर सुन्न हो जाते हैं तो इसकी एक...
Corona Virus New Variant: कोरोना वायरस के नए वेरिएंट की दस्तक, क्या फिर होगा बुरा हाल? (BBC Hindi)
Corona Virus New Variant: कोरोना वायरस के नए वेरिएंट की दस्तक, क्या फिर होगा बुरा हाल? (BBC Hindi)
વારાહી મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ | SatyaNirbhay News Channel
વારાહી મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ | SatyaNirbhay News Channel
તળાજા શહેરમાં પૂજ્ય સંત શ્રીસેન મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી
તળાજા શહેરમાં પૂજ્ય સંત શ્રીસેન મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી