સાયલાના મદારગઢ ગામે રહેતા પશુપાલકના વરંડામાંથી અજાણા વાહન ચાલક 25 જેટલા બકરા ચોરી નાસી ગયા હતા. આ બાબતે પશુપાલકને જાણ થતા દોડી આવે તે પહેલા 2 કાર લઇને આવેલા શખ્સો નાસી છૂટ્યા હતા. આ બાબતે સાયલા પોલીસે રૂ.75,000ની કિંમતના પશુ ચોરીનો ગુનો દાખલ કર્યો છે.સાયલાના મદારગઢ ગામે રહેતા બહાદુરભાઇ રાજાભાઈ માથાસુરીયા સૂતા હતા. દરમિયાન ખુલ્લા વાડામાં બોકડા પશુ રાખેલા હતા. મોડી રાતે વાહનનો અવાજ આવતા બહાદુરભાઇ બહાર આવતા 2 કાર હતી. જેમાં બોકડાઓ ભરેલ જોવામાં આવતા હતા ઘરની બાજુમા મારા ખુલ્લા વાડામાં જઈને જોયેલ તો આ વાડામાં રાખેલા 13 બોકડા જોવા મળ્યા ન હતા. આથી બહાદુરભાઇએ દેકારો કરતા મારા ઘરની બાજુમાં રહેતા શામજીભાઈ માથાસુરીયા, જગાભાઇ માથાસુરીયા, બટુકભાઈ માથાસુરીયા દોડી આવ્યા હતા. અને બટુકભાઇના વરંડામાં રહેલા 9, જગાભાઈના વરંડાના 2 બોકડા પશુ જોવામાં ન આવ્યા.દરમિયાન મેહુલભાઈએ તે 2 રોકવાનો પ્રયત્ન કર્યો પણ હાઇવે તરફ પૂરઝડપે જતી હોવાનું જણાવતા તપાસ કરી પણ કોઇ પત્તો ન લાગતા મામલો સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આથી અજાણ્યા વાહનચાલકો સામે કુલ 25 પશુ બોકડા કિ.રૂ. 75,000ની ચોરી થયાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vidhan Sabha Live : बच्चू कडू यांच्या मंत्रीपदाच्या जखमेवर जयंत पाटील यांनी चोळले मीठ |Eknath Shinde
Vidhan Sabha Live : बच्चू कडू यांच्या मंत्रीपदाच्या जखमेवर जयंत पाटील यांनी चोळले मीठ |Eknath Shinde
प्रेम प्रसंग के चलते दिया था बड़ी घटना को अंजाम पुलिस ने किया बड़ा खुलासा देखिए क्या था पूरा मामला
प्रेम प्रसंग के चलते हुई हत्या का पुलिस ने किया बड़ा खुलासा
Hyderabad Airport पर चेक-इन करना हुआ और आसान, शुरू हुई Self Baggage Drop Facility
नई दिल्ली,बिजनेस डेस्क। हैदाराबाद एयरपोर्ट को यात्रियों के लिए और सुविधाजनक बनाने के नजरिए से...
नताशा स्टानकोविच से तलाक के बाद हार्दिक पाडंया इस ब्रिटिश सिंगर को कर रहे है डेट !
भारत के स्टार क्रिकेटर हार्दिक पांड्या और ब्रिटीश सिंगर जैसमनी वालिया के बीच डेटिंग की खबरें...
જુનાડીસા પ્રગતિ એજયુકેશન સેન્ટર ખાતે શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી* .
રિપોર્ટ. લતીફ સુમરા
આજ રોજ 5 મી સપ્ટેમ્બર *ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ* ના જન્મદિવસ નિમિત્તે શિક્ષક...