કાલોલ તાલુકાની વેજલપુર પગારકેન્દ્ર ની જોડિયાકુવા પ્રાથમિક શાળા નો ૫૦ મો સ્થાપના દિવસ વેજલપુર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી સુઘરી બેન ની અધ્યક્ષતા માં ઉજવવામાં આવ્યો.જોડિયાકુવા પ્રા.શાળા તા.૧/૧૨/૧૯૭૩ ના રોજ સ્થપાયેલી આ શાળા ૫૧ માં વર્ષમાં પગરવ માંડી રહી છે..ત્યારે શાળાના આચાર્ય રમેશકુમાર પટેલ ધ્વારા શાળાનો સ્થાપનાથી લઈને આજ દિન સુધીનો ચિતાર રજૂ કર્યો હતો.અને જણાવ્યું હતું કે અમો શાળામાં આવતા બાળકોને શિક્ષણ આપવા કટિબદ્ધ છીએ ત્યારે ગામનું બાળક ગામની જ શાળા માં ભણે એ અપેક્ષિત છે.આ કાર્યક્રમ માં પગારકેન્દ્ર ના આચાર્ય કંચનભાઈ પરમાર,સીઆરસી કો.ઓ દિનેશભાઇ માછી, એસ.એમ સી ના સભ્યો,ગ્રામજનો,ગામના અગ્રગણ્ય નાગરિક રમેશભાઈ ચૌહાણ, આજ શાળામાં થી અભ્યાસ કરીને બીજી શાળા કે કોલેજમાં ગયેલ વિદ્યાર્થીઓ, શાળાના બાળકો,હાજર રહ્યા હતા. શાળા સ્થાપના દિવસ ને સફળ બનાવવા શાળાના જગદીશ ભાઈ ભગોરા,નીતાબેન પટેલ અને ભારતીબેન એ પ્રસંશનીય કામગીરી કરી હતી.શાળા પરિવાર તરફથી બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ નું સંચાલન આ.શિ. જગદીશભાઈ ભગોરાએ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાના જીવદયાપ્રેમીએ 193 જેટલાં મરઘાંનાં બચ્ચાંને આપ્યું અભયદાન...!
થરાના જીવદયાપ્રેમીએ 193 જેટલાં મરઘાંનાં બચ્ચાંને આપ્યું અભયદાન...!
ગુજરાતને ‘કોંગ્રેસ મુક્ત’ કરવામાં આમ આદમી પાર્ટી ઘૂસી ગઈ !!હવે આનું શુ કરવું ??ભાજપ સામે પડકાર !
સમય હતો 2014નો દેશભરમાં મોદીજીએ ‘કૉન્ગ્રેસ મુક્ત ભારત’ નારો લગાવ્યો અને ભાજપના દરેક...
काश्मीरला गणेशोत्सव करण्यास दगडूशेठ ट्रस्टची सहमती नाहीच | "काश्मीरमध्ये गणेशोत्सव नकोच!" पुण्यातील अष्टविनायक गणेश मंडळाच्या निर्णयातून दगडूशेठ ट्रस्ट बाहेर...? बघा व्हिडिओ.
#Kashmir #NationalNews... | By Lokmat Pune | Facebook
काश्मीरला गणेशोत्सव करण्यास दगडूशेठ ट्रस्टची सहमती नाहीच | "काश्मीरमध्ये गणेशोत्सव नकोच!"...