કાલોલ તાલુકાની વેજલપુર પગારકેન્દ્ર ની જોડિયાકુવા પ્રાથમિક શાળા નો ૫૦ મો સ્થાપના દિવસ વેજલપુર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી સુઘરી બેન ની અધ્યક્ષતા માં ઉજવવામાં આવ્યો.જોડિયાકુવા પ્રા.શાળા તા.૧/૧૨/૧૯૭૩ ના રોજ સ્થપાયેલી આ શાળા ૫૧ માં વર્ષમાં પગરવ માંડી રહી છે..ત્યારે શાળાના આચાર્ય રમેશકુમાર પટેલ ધ્વારા શાળાનો સ્થાપનાથી લઈને આજ દિન સુધીનો ચિતાર રજૂ કર્યો હતો.અને જણાવ્યું હતું કે અમો શાળામાં આવતા બાળકોને શિક્ષણ આપવા કટિબદ્ધ છીએ ત્યારે ગામનું બાળક ગામની જ શાળા માં ભણે એ અપેક્ષિત છે.આ કાર્યક્રમ માં પગારકેન્દ્ર ના આચાર્ય કંચનભાઈ પરમાર,સીઆરસી કો.ઓ દિનેશભાઇ માછી, એસ.એમ સી ના સભ્યો,ગ્રામજનો,ગામના અગ્રગણ્ય નાગરિક રમેશભાઈ ચૌહાણ, આજ શાળામાં થી અભ્યાસ કરીને બીજી શાળા કે કોલેજમાં ગયેલ વિદ્યાર્થીઓ, શાળાના બાળકો,હાજર રહ્યા હતા. શાળા સ્થાપના દિવસ ને સફળ બનાવવા શાળાના જગદીશ ભાઈ ભગોરા,નીતાબેન પટેલ અને ભારતીબેન એ પ્રસંશનીય કામગીરી કરી હતી.શાળા પરિવાર તરફથી બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ નું સંચાલન આ.શિ. જગદીશભાઈ ભગોરાએ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধিঙত আনন্দৰাম বৰুৱা বঁটাৰ ওপৰত শেন চকু দুষ্ট চক্ৰৰ।
ধিঙত আনন্দৰাম বৰুৱা বঁটাৰ ওপৰতো দুষ্ট চক্রৰ চকু ।বঁটাৰ বাবে আবেদন কৰিবলৈ গৈ বিপাঙত ছাত্ৰ-ছাত্ৰী...
કાણીસા ગામે અર્થ રક્ષક ફાઉન્ડેશન-પુણે દ્વારા સૂકા-ભીના કચરા માટે ડસ્ટબીનનું વિતરણ.
કાણીસા ગ્રામ પંચાયત ખાતે અર્થ રક્ષક ફાઉન્ડેશન પુણે દ્વારા સૂકા-ભીના કચરા માટે ડસ્ટબીનનું વિતરણ...
विधानसभा उपचुनाव- अगर पांचों सीटें हारी तो भी भाजपा को नुकसान नहीं
राजस्थान में विधानसभा की पांच सीटों पर उपचुनाव की तैयारियां तेज हो गई हैं। सांसद बने पांचों...
Ahead of Gujarat Assembly polls, CM Patel,CR Paatil to visit Delhi;to hold meeting with high command
Ahead of Gujarat Assembly polls, CM Patel,CR Paatil to visit Delhi;to hold meeting with high command
मैंने ऊपर वालों से कहा था,राजस्थान में ब्राह्मण मुख्यमंत्री बने':रामभद्राचार्य सीएम से बोले-लोगों ने कहा कि वसुंधरा नाराज होंगी,मैंने कहा उन्हीं से बुलवा देते हैं
जयपुर में रामकथा कर रहे रामभद्राचार्य ने दावा किया है कि उनके कहने पर ही राजस्थान में ब्राह्मण...