કાલોલ તાલુકાની વેજલપુર પગારકેન્દ્ર ની જોડિયાકુવા પ્રાથમિક શાળા નો ૫૦ મો સ્થાપના દિવસ વેજલપુર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી સુઘરી બેન ની અધ્યક્ષતા માં ઉજવવામાં આવ્યો.જોડિયાકુવા પ્રા.શાળા તા.૧/૧૨/૧૯૭૩ ના રોજ સ્થપાયેલી આ શાળા ૫૧ માં વર્ષમાં પગરવ માંડી રહી છે..ત્યારે શાળાના આચાર્ય રમેશકુમાર પટેલ ધ્વારા શાળાનો સ્થાપનાથી લઈને આજ દિન સુધીનો ચિતાર રજૂ કર્યો હતો.અને જણાવ્યું હતું કે અમો શાળામાં આવતા બાળકોને શિક્ષણ આપવા કટિબદ્ધ છીએ ત્યારે ગામનું બાળક ગામની જ શાળા માં ભણે એ અપેક્ષિત છે.આ કાર્યક્રમ માં પગારકેન્દ્ર ના આચાર્ય કંચનભાઈ પરમાર,સીઆરસી કો.ઓ દિનેશભાઇ માછી, એસ.એમ સી ના સભ્યો,ગ્રામજનો,ગામના અગ્રગણ્ય નાગરિક રમેશભાઈ ચૌહાણ, આજ શાળામાં થી અભ્યાસ કરીને બીજી શાળા કે કોલેજમાં ગયેલ વિદ્યાર્થીઓ, શાળાના બાળકો,હાજર રહ્યા હતા. શાળા સ્થાપના દિવસ ને સફળ બનાવવા શાળાના જગદીશ ભાઈ ભગોરા,નીતાબેન પટેલ અને ભારતીબેન એ પ્રસંશનીય કામગીરી કરી હતી.શાળા પરિવાર તરફથી બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ નું સંચાલન આ.શિ. જગદીશભાઈ ભગોરાએ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LIVE: ગુજરાતના માથે ફરી ઉભું થયું ચક્રવાતનું સંકટ! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
LIVE: ગુજરાતના માથે ફરી ઉભું થયું ચક્રવાતનું સંકટ! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Bihar Weather Update: बिहार में अगले 5 दिन तक इन इलाकों में होगी बारिश | Hindi News | IMD Rain Alert
Bihar Weather Update: बिहार में IMD ने अगले पांच दिन तक के लिए भारी बारिश का अलर्ट जारी किया है.....
SC-ST आरक्षण मामले पर गरमाई सियासत, दौसा सांसद मुरारीलाल मीना का बड़ा बयान
आरक्षित वर्ग एससी-एसटी को कोटे के भीतर कोटा देने और क्रीमीलेयर का आरक्षण समाप्त करने के सुप्रीम...
অস্ত্ৰ শস্ত্ৰ পূজা কৰি মৰাণ আৰক্ষীয়ে অনুষ্ঠিত কৰিলে শ্ৰী শ্ৰী বিশ্বকৰ্মা পূজা
অস্ত্ৰ শস্ত্ৰ পূজা কৰি মৰাণ আৰক্ষীয়ে অনুষ্ঠিত কৰিলে শ্ৰী শ্ৰী বিশ্বকৰ্মা পূজা