ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી ચુંટ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ સાથે લટકી અને બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંનેના મગજમાં એવું સોજી હશે કે સમાજ હવે એક સવાર નહીં દે તેવી બીક ના લીધે બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે પોલીસ તંત્રને જાણકારી આપતા તાત્કાલિક અસરે બંનેને પીએમ માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખર્ચા કરવામાં આવ્યા છે અને આ બંને પ્રેમી યુગલ મોરબી જિલ્લાના સુલતાનપુર તાલુકાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi USA Visit: 'राहुल गांधी विदेश में इतना समय क्यों बिताते हैं' कांग्रेस नेता के दौरे पर बोली BJP
नई दिल्ली, कांग्रेस नेता राहुल गांधी अमेरिका की हालिया यात्रा के बाद आज देर शाम...
मैंने किसी को ठेस पहुंचाई है तो मुझे इसका अफसोस है, कंगना रनौत ने कृषि कानून वाले बयान पर मांगी माफी
भारतीय जनता पार्टी द्वारा कृषि कानूनों पर कंगना रनौत की हालिया टिप्पणी से खुद को दूर करने के एक...
*C.S.P.C સંસ્થા દ્વારા સમુદાય સ્તરીય હિત ધારકોની લેવલ-૩ પ્રશિક્ષણ નિવાસી તાલીમનું આયોજન કરાયું
નેશનલ જલ જીવન મિશન દિલ્લી અને વાસ્મો અમરેલીના સયુંકત ઉપક્રમે કોસ્ટલ સેલીનીટી પ્રીવેન્શન સેલ-...
ব্ৰহ্মপুত্ৰত আৱদ্ধ অফলামুখ ঘাটৰ ৰ'পেক্স জাহাজ
মাজুলীত পুনৰ অঘটন।ব্ৰহ্মপুত্ৰৰ বুকুত আৱদ্ধ ৰ'পেক্স জাহাজ। ব্ৰহ্মপুত্ৰত পানী কম হোৱাৰ বাবে আৱদ্ধ...
જુનાગઢ ખાતે ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુ. જાતિના બાળકો માટે એડવેન્ચર કોર્ષ યોજાશે
ભાગ લેવા ઇચ્છતા બાળકો તા. ૩૦/૧૨/૨૦૨૨ સુધી અરજી કરી શકશેરાજયના ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા...