ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી ચુંટ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ સાથે લટકી અને બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંનેના મગજમાં એવું સોજી હશે કે સમાજ હવે એક સવાર નહીં દે તેવી બીક ના લીધે બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે પોલીસ તંત્રને જાણકારી આપતા તાત્કાલિક અસરે બંનેને પીએમ માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખર્ચા કરવામાં આવ્યા છે અને આ બંને પ્રેમી યુગલ મોરબી જિલ્લાના સુલતાનપુર તાલુકાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ અધ્યક્ષઃ શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે, ટૂંક સમયમાં લેશે નિર્ણય!
કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે ચૂંટણીની જાહેરાત થતાં હવે તમામની નજર જી-23ના નેતાઓ પર ટકેલી છે....
રખડતા ઢોર મુદ્દે વિપક્ષ હરકતમાં
#buletinindia #gujarat #ahmedabad
Maharashtra: Sanjay Raut का Ajit Pawar पर तंज, कहा- भाजपा की वॉशिंग मशीन में हुए साफ
Maharashtra: Sanjay Raut का Ajit Pawar पर तंज, कहा- भाजपा की वॉशिंग मशीन में हुए साफ
આંધી વંટોળની હવામાન વિભાગની આગાહી...!
આંધી વંટોળની હવામાન વિભાગની આગાહી આગામી 2 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે કચ્છ, બનાસકાંઠા, પાટણ,...