ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી ચુંટ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ સાથે લટકી અને બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંનેના મગજમાં એવું સોજી હશે કે સમાજ હવે એક સવાર નહીં દે તેવી બીક ના લીધે બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે પોલીસ તંત્રને જાણકારી આપતા તાત્કાલિક અસરે બંનેને પીએમ માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખર્ચા કરવામાં આવ્યા છે અને આ બંને પ્રેમી યુગલ મોરબી જિલ્લાના સુલતાનપુર તાલુકાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણમાં જુગાર રમતા ૮ ઝડપાયા
વઢવાણ ના જયપાલસિંહ સુભા રાઠોડ પો.કોન્સ.વઢવાણ પોલીસ સ્ટેશન નાએ ફરીયાદ નોંધાવેલ છે કે,...
મૃત્યુ પામેલી પત્ની કોઈ પતિને ત્રાસ આપી શકે? - Prashant Dayal
મૃત્યુ પામેલી પત્ની કોઈ પતિને ત્રાસ આપી શકે? - Prashant Dayal
ભારતમાં ઘૂસણખોરી કરતો પાકિસ્તાની શખ્સ ઝડપાયો..
BSF જવાનોએ પાકિસ્તાની યુવકને બોડર ઉપર થી ઝડપી પાડ્યો..
નડેશ્વરી BOP પાસેથી ગેટ પરથી નીચે ઉતરતા પાકિસ્તાની યુવકને ઝડપી પાડ્યો..
બનાસકાંઠા ના સરહદી વિસ્તાર ના નડેશ્વરી Bop પાસે થી..
ભારતમાં ઘૂસણખોરી કરતો પાકિસ્તાની...
नगर के मुख्य नालों की सफ़ाई अभियान हुआ शुरू
सांगोद(बीएम राठौर). नगर के मुख्य नालों में फंसी गंदगी की सफाई करवाने का अभियान शुक्रवार को पालिका...