ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી ચુંટ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ સાથે લટકી અને બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંનેના મગજમાં એવું સોજી હશે કે સમાજ હવે એક સવાર નહીં દે તેવી બીક ના લીધે બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે પોલીસ તંત્રને જાણકારી આપતા તાત્કાલિક અસરે બંનેને પીએમ માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખર્ચા કરવામાં આવ્યા છે અને આ બંને પ્રેમી યુગલ મોરબી જિલ્લાના સુલતાનપુર તાલુકાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવરાત્રિનો સાતમો દિવસ મા કાલરાત્રીને સમર્પિત છે, સુખ અને સૌભાગ્ય માટે આ રીતે કરો પૂજા
આજે એટલે કે 02 ઓક્ટોબરે નવરાત્રિની સપ્તમી તિથિ છે. મહાસપ્તમી નવરાત્રિના સાતમા દિવસે આવે છે. આ...
क्षुल्लक कारणावरून एकाचा चाकूने भोसकून खून; एक संशयित ताब्यात,दोन मुख्य आरोपी फरार
क्षुल्लक कारणावरून एकाचा चाकूने भोसकून खून; एक संशयित ताब्यात,दोन मुख्य आरोपी फरार.
Anchor-...
Ajay devgan multiplex in ahmedabad| Ajay devgn ny cinemas| Ny cinema ahmedabad| ny multiplex Amdavad
Ajay devgan multiplex in ahmedabad| Ajay devgn ny cinemas| Ny cinema ahmedabad| ny multiplex Amdavad
চৰাইদেউ জিলা যুৱ কংগ্ৰেছৰ নতুন সমিতিৰ দায়িত্বভাৰ গ্ৰহণ
চৰাইদেউ জিলা যুৱ কংগ্ৰেছৰ নতুন সমিতিৰ দায়িত্বভাৰ গ্ৰহণ অনুষ্ঠানটি অলপতে সোণাৰিত অনুষ্ঠিত হৈ যায়।...
ड्रग्स पर अब लगेगी लगाम! देश की पहली राष्ट्रीय नारकोटिक्स हेल्पलाइन की शुरुआत करेंगे अमित शाह
नई दिल्ली। केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह गुरुवार 18 जुलाई को नई दिल्ली में...