ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી ચુંટ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ સાથે લટકી અને બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંનેના મગજમાં એવું સોજી હશે કે સમાજ હવે એક સવાર નહીં દે તેવી બીક ના લીધે બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે પોલીસ તંત્રને જાણકારી આપતા તાત્કાલિક અસરે બંનેને પીએમ માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખર્ચા કરવામાં આવ્યા છે અને આ બંને પ્રેમી યુગલ મોરબી જિલ્લાના સુલતાનપુર તાલુકાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूरात महापरिनिर्वाण दिनानिमित्त कँडल मार्च रॅली काढून महामानवाला अभिवादन
MCN NEWS| वैजापूरात महापरिनिर्वाण दिनानिमित्त कँडल मार्च रॅली काढून महामानवाला अभिवादन
चिंचोली चिंचोली येथे... वंचित बहुजन आघाडी तर्फे अपंग दिन साजरा
कन्नड तालुक्यातील चिंचोली येथे आज दिनांक 3 / 12 / 2022 रोजी अपंग दिन साजरा करण्यात आला... यावेळी...
Morning 100 | જુઓ દેશ-વિદેશના તમામ સમાચાર, અમારી SUPERFAST રજુઆત Morning 100 માં | News18 Gujarati
Morning 100 | જુઓ દેશ-વિદેશના તમામ સમાચાર, અમારી SUPERFAST રજુઆત Morning 100 માં | News18 Gujarati
Share Market Recap: बाजार में आज तेजी, Nifty 21900 के ऊपर हुआ बंद, जानें कहां दिखा दवाब?
Share Market Recap: बाजार में आज तेजी, Nifty 21900 के ऊपर हुआ बंद, जानें कहां दिखा दवाब?