ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી ચુંટ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ સાથે લટકી અને બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંનેના મગજમાં એવું સોજી હશે કે સમાજ હવે એક સવાર નહીં દે તેવી બીક ના લીધે બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે પોલીસ તંત્રને જાણકારી આપતા તાત્કાલિક અસરે બંનેને પીએમ માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખર્ચા કરવામાં આવ્યા છે અને આ બંને પ્રેમી યુગલ મોરબી જિલ્લાના સુલતાનપુર તાલુકાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP insulting national icons like Bhagat Singh, Ambedkar: Chugh || AAP trying to gain heroic sympathy for corruption cases : Chugh
BJP national general secretary Tarun Chugh today said came down heavily on the AAP government...
કોર્પોરેશનના ૯૦ જેટલા હેલ્થવર્કરો નોકરી છોડશે કોર્પોરેશન કચેરીએથી સ્થાયીસમિતિના અધ્યક્ષ એ આપી માહિતી
કોર્પોરેશનના ૯૦ જેટલા હેલ્થવર્કરો નોકરી છોડશે કોર્પોરેશન કચેરીએથી સ્થાયીસમિતિના અધ્યક્ષ એ આપી માહિતી
કાલોલ બસ સ્ટેશન ખાતે વિશ્વ જાહેર પરિવહન દિવસની ઉજવણી
આજરોજ ૧૦ નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ અંતર્ગત કાલોલ શહેર સ્થિત બસ સ્ટેશન ખાતે વિશ્વ...
धोती पहने बुजुर्ग को मॉल में नहीं मिली एंट्री तो मचा बवाल, किसानों और कन्नड़ समर्थक संगठन ने किया प्रदर्शन
बेंगलुरु। कर्नाटक की राजधानी बेंगलुरु की एक वीडियो वायरल होने के बाद से बवाल मच गया है।...