ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી ચુંટ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ સાથે લટકી અને બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંનેના મગજમાં એવું સોજી હશે કે સમાજ હવે એક સવાર નહીં દે તેવી બીક ના લીધે બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે પોલીસ તંત્રને જાણકારી આપતા તાત્કાલિક અસરે બંનેને પીએમ માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખર્ચા કરવામાં આવ્યા છે અને આ બંને પ્રેમી યુગલ મોરબી જિલ્લાના સુલતાનપુર તાલુકાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अभिनेता किच्चा सुदीप को लेकर भिड़े भाजपा-कांग्रेस, अन्नामलाई ने शेयर की स्वरा भास्कर और राहुल गांधी की फोटो
नई दिल्ली, कर्नाटक विधानसभा चुनाव निकट आते ही वार-पलटवार की राजनीति तेज हो गई है। भाजपा-कांग्रेस...
चौसाळा येथील अवैध हातभट्टी दारू अड्डा पोलिसांनी केला उध्वस्त@india report
चौसाळा येथील अवैध हातभट्टी दारू अड्डा पोलिसांनी केला उध्वस्त@india report
पीएम मोदी आज करेंगे कृषि अर्थशास्त्रियों के 32वें सम्मेलन का उद्घाटन
प्रधानमंत्री नरेंद्र मोदी शनिवार को कृषि अर्थशास्त्रियों के 32वें अंतरराष्ट्रीय सम्मेलन (आईसीएई)...