આવતીકાલે “રક્ષાબંધન' હોય રાખડી બજારોમાં આજે જેલ્લી ઘડીની ખરીદી નિકળી પડી હતી. રૂદ્રાક્ષ, સોપારી, અક્ષત મઢેલી રાખડીઓનું ચલણ વધ્યુ છે.આ વર્ષે રાષ્ટ્રભક્તિનો રંગ ઉમેરાયા હોય તેમ તિરંગા રાખડીઓએ પણ આકર્ષણ જમાવ્યુ છે કાલે “રક્ષા બંધન'નો તહેવાર હોચ ભાઇ બહેનના હેયે હરખ છવાશે. શ્રાવણ સુદ પુનમના દિવસે ઉજવાતા રક્ષા બંધન પર્વે બહેની ભાઇના કાંડે રાખડી બાંધી આશીર્વાદ વરસાવે છે. રાખડીરૂપ સુતરના તાંતણામાં અમાપ શકિત સમાયેલી હોય છે. રક્ષાબંધનને નાળીયેરી પૂનમ તરીકે પણ મનાવવામાં આવે છે. માછીમાર લોકો આ દિવસે દરીયાદેવનું પૂજન કરે છે.ચોમેર રક્ષા બંધન પર્વનો ઉમંગ છવાયો છે. રાખડી બજારોમાં હજુએ છેલ્લી ઘડીની ખરીદીના ધમધમાટ ચાલુ છ. રાખડી બાંધ્યા બાદ ભાઇ બહેન પરસ્પર મીઠાઇ ખવરાવી મો મીઠા કરતા હોવાની પણ આપણે ત્યાં પ્રણાલી હોય પેંડા, ગુલાબ જાબુ, થાબડી, કાજુ કતરીની બજારોમાં પણ ખરીદી બરાબરની જામી છે. શાળા કોલેજોમાં એક દિવસ પૂર્વે જ વિધાર્થી ભાઇ બહનો રાખડી બાંધી આ તહવારની ઉજવણી કર છે. અમુક સંસ્થાઓ દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધાપણ યોજવામાં આવે છે. કાલે બળેવના જનોઇ ધારણ કરનાર સાધુ, બ્રાહ્મણ વર્ગ જનોઇ બદલવાની વિધિ પણ શુભ મુહુર્તમાં કરે છે. જેથી રાજકોટમાં અનેક સ્થળોએ જનોઇ બદલવા સમુહમાં આયોજનો પણ થયા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ત્રણ રાજયો મા ભાજપ ના ભવ્ય વિજય ની ઊજવણી કરાઈ
આજરોજ મઘ્ય પ્રદેશ, રાજસ્થાન અને છતિસગઢ જેવા ૩ રાજ્યોમા ભાજપ તરફી તરફી જલવંત વિજય ના પરિણામો...
12GB तक रैम और 108MP ट्रिपल एआई कैमरे वाला तगड़ा स्मार्टफोन आज होगा लॉन्च
इनफिनिक्स अपने ग्राहकों के लिए आज यानी 5 अगस्त को एक नया फोन Infinix Note 40X 5G लॉन्च कर रहा है।...
*સાણંદના પ્રાંત ઓફિસર અને અંબાજી મંદિર ના પૂર્વ વહીવટદાર રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો*
સાણંદના પ્રાંત ઓફિસર અને અંબાજી મંદિર ના પૂર્વ વહીવટદાર રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી...
ઈંદોર મંદીરની ઘટના કુવાની છત તુટીજતા 35 ના મોત જેમા 11 લોકો ગુજરાતના, 20 થી વધુ લોકો સારવાર હેઠળ,
ઈંદોર મંદીરની ઘટના કુવાની છત તુટીજતા 35 ના મોત જેમા 11 લોકો ગુજરાતના, 20 થી વધુ લોકો સારવાર હેઠળ,