ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્લોતરા પરિવાર દ્રારા શાલ પહેરાવી ને સાથે મોમેન્ટો થી આઈ કે જાડેજા નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, સંતો મહંતો, કલોતરા પરિવારના ભુવાજી સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হৰি নাম ধ্বনিৰে মুখৰিতগোৰেশ্বৰ শংকৰদেৱ শিশু নিকেতন
হৰি নাম ধ্বনিৰে মুখৰিতগোৰেশ্বৰ শংকৰদেৱ শিশু নিকেতন
સાહસ-શૌર્ય, તબીબી અને સેવા-જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારને એવોર્ડ માટે અરજી કરવા બાબત
કોઈપણ પ્રકારનો બદલો કે વળતર મેળવવાની આશા રાખ્યા વિના માત્ર માનવ સેવાના ઉદ્દેશથી કેલેન્ડર વર્ષ...
દરેક ગરીબ ધનવાન બનશે; કેજરીવાલે ફોર્મ્યુલા જણાવીને મોદી સરકારને કરી ઓફર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ દરેક ગરીબને અમીર બનાવવા માંગે છે. તેમણે...
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા સેવાસદન માં માધ્યન ભોજન સંચાલકો પાસેથી ઉઘરાવતો હપ્તો ઉંચ્ચ અધિકારી સુધી પોહોચતો હોવાની શંકા નકારી શકાય નહી
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા માં મઘ્યાંન ભોજન શાખામાં 3/04/2023 નાં રોજ મઘ્યાન ભોજન મંડળ...
নন্দিতা বিদায়/আবৃত্তি:দেবজিৎ নন্দন/কথা:দেবজিৎ//জ্যোতিষ্মান
নন্দিতা বিদায়/আবৃত্তি:দেবজিৎ নন্দন/কথা:দেবজিৎ//জ্যোতিষ্মান