ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્લોતરા પરિવાર દ્રારા શાલ પહેરાવી ને સાથે મોમેન્ટો થી આઈ કે જાડેજા નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, સંતો મહંતો, કલોતરા પરિવારના ભુવાજી સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કુલી ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઇ 
 
                      વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કુલી ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઇ
                  
   Hair Loss: झड़ते बालों ने दे रखा है बहुत ज्यादा स्ट्रेस, तो इसे रोकने में काम आ सकते हैं ये घरेलू उपाय 
 
                      आजकल की लाइफस्टाइल में बाल झड़ना आम समस्या बन चुकी है। जिससे महिलाओं से लेकर पुरुष तक परेशान हैं...
                  
   ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી, નવરાત્રીની ઉજવણી! 
 
                      ભૂલ ભુલૈયા 3 ની આસપાસની ઉત્તેજના ચોક્કસપણે જ્યારથી તેનું અદ્ભુત ટ્રેલર રીલિઝ થયું ત્યારથી જ તાવની...
                  
   
  
  
  
   
  