ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્લોતરા પરિવાર દ્રારા શાલ પહેરાવી ને સાથે મોમેન્ટો થી આઈ કે જાડેજા નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, સંતો મહંતો, કલોતરા પરિવારના ભુવાજી સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#girsomnath | સરાજાહેર ગોળી મારી યુવકની હત્યા કરનાર હરિદ્વારથી ઝડપાયો |
#girsomnath | સરાજાહેર ગોળી મારી યુવકની હત્યા કરનાર હરિદ્વારથી ઝડપાયો |
*ડી.જે.એન મહેતા હાઈસ્કૂલ ની અંદર તાલુકા પોલીસ દ્વારા અપહરણ જેવા ગુનામાં બચવા માટે નું માર્ગદર્શન આપવામાં આવ્યું*
રિપોર્ટ.લતીફ સુમરા
જુનાડીસા ડી. જે એન મેહતા હાઈસ્કુલ ની અંદર તાલુકા પોલીસ. પી આઈ. એસ એમ પટણી...
જેતપુર: રબારીકા રોડ પર આવેલ પ્રશાંત પ્રિન્ટ કારખાનામાં પરપ્રાંતીય મજુરે જીવન ટૂંકાવ્યું |Jetpur News
જેતપુર: રબારીકા રોડ પર આવેલ પ્રશાંત પ્રિન્ટ કારખાનામાં પરપ્રાંતીય મજુરે જીવન ટૂંકાવ્યું |Jetpur News
राहुल को आतंकी कहने पर केंद्रीय मंत्री बिट्टू पर FIR:मंत्री बोले- संसद में भी बोलूंगा, गांधी परिवार ने पंजाब को जलाया
राहुल गांधी के खिलाफ विवादित टिप्पणी करने पर केंद्रीय मंत्री रवनीत सिंह बिट्टू के खिलाफ FIR दर्ज...
Haryana: Nuh में आज Shobha Yatra निकालने की इजाजत नहीं
Haryana: Nuh में आज Shobha Yatra निकालने की इजाजत नहीं