વઢવાણમાં રહેતા અને જૂની કારની લે વેચનું કામ કરતા શખ્સ સામે મોહાલીના શખ્સ ઉપર પોલીસ કેસ કરેલો હોય તેનુ સમાધાન કરવાના બહાને રૂા.૫૧.૧૫ લાખની છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા વઢવાણ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મોહાલીમાં રહેતા ગુરૂવિન્દરસિંહ ઉર્ફે કરણ સાઇરાજ સીંઘ વઢવાણના મૌલીનભાઇ રાકેશકુમાર રાવલ સાથે વર્ષોથી જુની ગાડીઓની લે-વેચનો ધંધો કરતા હતા. તે દરમિયાન કારના સોદા પેટે બન્ને વચ્ચે માથાકુટ થતાં અગાઉ મૌલીનભાઇએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. જે બાબતે બાદમાં સમાધાન થઇ ગયું હતું અને મૌલિનભાઇએ રૂા.૪૫ લાખની કાર તેમજ હિસાબ પેટેના બાકી રૂા.૬.૧૫ લાખ થોડા દિવસમાં પરત કરી દેવાનું જણાવ્યું હતું પરંતુ કાર કે રકમ બન્નેમાંથી કાંઇ પણ પરત કર્યું નહતું અને આ બાબતે ગુરૂવિન્દરસિંહે તેને વારંવાર ફોન કરતા ફોન ઉપાડવાના પણ બંધ કરી દેતા છેતરપીંડી થયા અંગેની જાણ થતાં મૌલિનભાઇ રાવલ વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે કુલ રૂા.૫૧.૧૫ લાખની છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bhavnagar I પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો I Divyang News
Bhavnagar I પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો I Divyang News
UP: मुज़फ़्फ़रनगर दंगों के 10 साल बाद भी, क्यों नहीं भर सके दंगा पीड़ितों के ज़ख़्म ? (BBC HINDI)
UP: मुज़फ़्फ़रनगर दंगों के 10 साल बाद भी, क्यों नहीं भर सके दंगा पीड़ितों के ज़ख़्म ? (BBC HINDI)
400 सीटें क्यों चाहिए, PM Modi ने बताई वजह तो Kapil Sibal ने सुना दिया
400 सीटें क्यों चाहिए, PM Modi ने बताई वजह तो Kapil Sibal ने सुना दिया