સુરેન્દ્રનગર પોલીસની SOG ટીમે સાયલા તાલુકાના ગરાંભડી ગામે પાંચ ખેતરોમાં મોટાપાયે ગાંજાનું વાવેતર પકડાયું છે. આ પાંચ ખેતરોમાં ગાંજાના 594 જેટલા છોડ ઉગાડવામાં આવ્યાં છે જેનું કુલ વજન 1441.200 કિલો થાય છે અને જેની કિંમત 1 કરોડ 44 લાખ 12 હજાર રૂપિયા થાય છે. પોલીસે આ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.1) જાદવભાઈ ગોવિંદભાઈ રંગપરા, રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 371 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.96,50,000 (965 કિલો) 2) વજાભાઈ નાજાભાઈ રંગપરા, રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 13 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.6,30,000 (63 કિલો) 3) ભોપાભાઈ નાજાભાઈ રંગપરા રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 21 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.3,62,000 (63 કિલો 200 ગ્રામ) 4) વેલાભાઈ મોતીભાઈ ઝાપડીયા રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 105 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.14,20,000 (142 કિલો) 5) મેરાભાઈ મોતીભાઈ ઝાપડીયા રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 84 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.23,50,000 (235 કિલો)પોલીસે આ તમામ આરોપીઓને પકડી પાડી ધજાળા પો.સ્ટેમાં NDPS એકટ હેઠળ ગુનો નોંધી કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rishabh Pant के वर्ल्ड कप खेलने पर भी लटकी तलवार, भारतीय फैंस के लिए आई दिल तोड़ देने वाली खबर
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। ऋषभ पंत की क्रिकेट के मैदान में कब वापसी होगी। इस बारे...
#સ્ટેચ્યુ_ઓફ_યુનિટી ના એકતાનગર ખાતે #વિંટેજ_કાર એ કરી #જમાવટ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
#સ્ટેચ્યુ_ઓફ_યુનિટી ના એકતાનગર ખાતે #વિંટેજ_કાર એ કરી #જમાવટ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
30 કરોડની મલાઈ કોણ કોણ ખાઈ ગયું:ગૃહમંત્રાલય પણ ચોંક્યું,હવે કોનો વારો આવશે.
ગુજરાતમાં ચર્ચાસ્પદ ડીંગુચા પ્રકરણમાં સંડોવાયેલા દહિયાને આજે સસ્પેન્ડ કરી દેવાયા છે.હર્ષ સંઘવીએ...
বিহাৰ চৰকাৰ গঠনক লৈ বিজেপিৰ মন্তব্য
নতুন দিল্লী, ১২ আগষ্ট। বিহাৰ চৰকাৰ গঠনক লৈ বিজেপিৰ মন্তব্য। শুকুৰবাৰে বিহাৰৰ...
રાજુલા તાલુકાના ભેરાઈ ગામે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું
રાજુલાના ભેરાઇ ગામે વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કરાયું..
સમગ્ર રાજ્યભરમાં વિજયાદશમી નિમિતે...