સુરેન્દ્રનગર પોલીસની SOG ટીમે સાયલા તાલુકાના ગરાંભડી ગામે પાંચ ખેતરોમાં મોટાપાયે ગાંજાનું વાવેતર પકડાયું છે. આ પાંચ ખેતરોમાં ગાંજાના 594 જેટલા છોડ ઉગાડવામાં આવ્યાં છે જેનું કુલ વજન 1441.200 કિલો થાય છે અને જેની કિંમત 1 કરોડ 44 લાખ 12 હજાર રૂપિયા થાય છે. પોલીસે આ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.1) જાદવભાઈ ગોવિંદભાઈ રંગપરા, રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 371 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.96,50,000 (965 કિલો) 2) વજાભાઈ નાજાભાઈ રંગપરા, રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 13 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.6,30,000 (63 કિલો) 3) ભોપાભાઈ નાજાભાઈ રંગપરા રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 21 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.3,62,000 (63 કિલો 200 ગ્રામ) 4) વેલાભાઈ મોતીભાઈ ઝાપડીયા રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 105 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.14,20,000 (142 કિલો) 5) મેરાભાઈ મોતીભાઈ ઝાપડીયા રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 84 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.23,50,000 (235 કિલો)પોલીસે આ તમામ આરોપીઓને પકડી પાડી ધજાળા પો.સ્ટેમાં NDPS એકટ હેઠળ ગુનો નોંધી કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भीलों के बीच दिवाली मनाने पहुंचे दिलावर की दिवाली की राम राम,बोले पुआ पापड़ी खाने आया हूं
शिक्षा एवं पंचायती राज मंत्री तथा रामगंजमंडी के विधायक माननीय मदन दिलावर आज दिवाली की राम-राम...
Assam News: 'उनके पास कोई शक्ति नहीं है...', AIUDF प्रमुख ने कांग्रेस के 'ओल्ड टाइगर' टिप्पणी पर दिया करारा जवाब
एआईयूडीएफ प्रमुख बदरुद्दीन अजमल ने एक बार फिर शादी को लेकर विवादित बयान दिया और असम के पूर्व...
क्या जत्थेदार ज्ञानी हरप्रीत सिंह की अकाल तख्त साहिब से होगी छुट्टी? कार्यकारी समिति में हो सकती है चर्चा
चंडीगढ़, श्री अकाल तख्त साहिब के कार्यकारी जत्थेदार ज्ञानी हरप्रीत सिंह की सेवाएं क्या वापस ली...
aap પાર્ટી ને મોટો ઝટકો,,, ઘરે જમવા બોલાવેલ રિક્ષા ડ્રાઈવર ભાજપ નો મેમ્બર મોદીજી નો આશિક નીકળ્યો
aap પાર્ટી ને મોટો ઝટકો,,, ઘરે જમવા બોલાવેલ રિક્ષા ડ્રાઈવર ભાજપ નો મેમ્બર મોદીજી નો આશિક નીકળ્યો
બાબરા ખાતે શિવરાત્રી નાં દિવસે ત્રણ શિવ મંદિર માં મૂર્તિ પ્રતિષ્ઠા અને જલારામ બાપા ની મૂર્તિ પ્રતિષ્ઠા શ્રી ઘનશ્યામદાસજી મહારાજશ્રી નાં હસ્તે કરવામાં આવનાર છે.
શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં સાનિધ્ય માં ત્રિવિધ કાર્ય ક્રમ...