સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે 18 મા પાટોત્સવની ઉજવણી ના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર શહેરમાં હરિભક્તો દ્વારા પાટોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આજ સુરેન્દ્રનગર શહેરના વિવિધ માર્ગો ઉપર સ્વામીનારાયણ મંદિરના સંતો મહંતો અને તેના હરિભક્તોની ઉપસ્થિતિમાં પોથી યાત્રા યોજાઈ હતી અને ભારે ધામધૂમ પૂર્વક પોથી યાત્રાને સુરેન્દ્રનગર શહેરના જવારચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી ત્યારે સંગીતની સુરાવલી સાથે પોથી યાત્રા અને વિવિધ માર્ગો ઉપર હરિભક્તો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા ત્યારે અનેક સંતો મહંતો પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે મૂળી સ્વામિનારાયણ મંદિર ખાતેથી કૃષ્ણ વલ્લભદાસજી તેમજ અન્ય સ્વામીજીઓ પણ પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે પોથી યાત્રામાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને મોટી માત્રામાં ભાવિકો અને હરિભક્તો તેમજ નારાયણ ગ્રુપના અનેક સેવાભાવી યુવકો જોડાયા હતા ત્યારે મંદિરના સેવક શૈલેન્દ્રસિંહ ઝાલા તેમજ અરવિંદ મામા અને અન્ય લોકો પણ પોથીયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिरुपति मंदिर प्रबंधन बोला- प्रसाद में जानवरों की चर्बी थी:जगन मोहन रेड्डी का आरोप- CM नायडू ने जुलाई की लैब रिपोर्ट दिखाई, तब वे खुद CM थे
आंध्र प्रदेश के श्री वेंकटेश्वर स्वामी मंदिर (तिरुपति मंदिर) के लड्डूओं में जानवरों की चर्बी होने...
पंजाब पर वित्तीय बोझ डाल रहे भगवंत मान : चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री तरुण चुग ने पंजाब में आम आदमी पार्टी की सरकार और...
#breakingnews #news #viralvideo #vav વિધાનસભા ઢીમા માર્કેટયાર્ડ માં ભાજપ ની મિટિંગ યોજાઈ..
#breakingnews #news #viralvideo #vav વિધાનસભા ઢીમા માર્કેટયાર્ડ માં ભાજપ ની મિટિંગ યોજાઈ..
ઉપલેટા: નલ સે જલ યોજનાની ટાંકાની ઊંચાઈએથી સેફ્ટી વગર રાખેલ મસમોટું પતરૂ પવનથી રોડની વચ્ચે પડ્યું
ઉપલેટા: નલ સે જલ યોજનાની ટાંકાની ઊંચાઈએથી સેફ્ટી વગર રાખેલ મસમોટું પતરૂ પવનથી રોડની વચ્ચે પડ્યું
*डोड्रा ते देऊळगाव मही रस्त्याचे काम निकृष्ट दर्जाचे*.
*तक्रारकर्त्याचा आमरण उपोषणाचा इशारा*
डोड्रा ते देऊळगावमही या रोडचे डांबरी करनाचे काम सार्वजनिक बांधकाम विभाग यांच्या अंतर्गत शलाका...