સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે 18 મા પાટોત્સવની ઉજવણી ના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર શહેરમાં હરિભક્તો દ્વારા પાટોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આજ સુરેન્દ્રનગર શહેરના વિવિધ માર્ગો ઉપર સ્વામીનારાયણ મંદિરના સંતો મહંતો અને તેના હરિભક્તોની ઉપસ્થિતિમાં પોથી યાત્રા યોજાઈ હતી અને ભારે ધામધૂમ પૂર્વક પોથી યાત્રાને સુરેન્દ્રનગર શહેરના જવારચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી ત્યારે સંગીતની સુરાવલી સાથે પોથી યાત્રા અને વિવિધ માર્ગો ઉપર હરિભક્તો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા ત્યારે અનેક સંતો મહંતો પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે મૂળી સ્વામિનારાયણ મંદિર ખાતેથી કૃષ્ણ વલ્લભદાસજી તેમજ અન્ય સ્વામીજીઓ પણ પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે પોથી યાત્રામાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને મોટી માત્રામાં ભાવિકો અને હરિભક્તો તેમજ નારાયણ ગ્રુપના અનેક સેવાભાવી યુવકો જોડાયા હતા ત્યારે મંદિરના સેવક શૈલેન્દ્રસિંહ ઝાલા તેમજ અરવિંદ મામા અને અન્ય લોકો પણ પોથીયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડીમાં સામાન્ય બાબતે ઠપકો આપતા યુવક પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો
કડી: આજના સમયમાં લોકો સામાન્ય બાબતે એટલા હિંસક બની જતા હોય છે કે એકબીજાને મારવા મરવા પર ઉતરી જતા...
સાવચેત રહો આ રાજ્ય! આજથી બે દિવસ વરસાદ કરશે પાયમાલ , હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
દેશના અનેક રાજ્યોમાં ચાલી રહેલા ચોમાસાના બીજા તબક્કામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. ધારણા...
અમદાવાદમાં માલધારી સમાજની પંચાયત મળી વિવિધ મુદ્દાઓને લઇ થઇ વિસ્તારપૂર્વક ચર્ચા
વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓ સાથે સમાજ પણ સક્રિય જોવા મળી રહ્યા છે આ વખતે ગુજરાતમાં...
વરસાદી માહોલ વચ્ચે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા સર્જાયો એકસીડન્ટ કારે મારી પલ્ટી..
રાધનપુર તાલુકા ના ભીલોટ ગામના પાટિયા નજીક એકસીડન્ટની ઘટના ચાર લોકો ઘાયલ
108 મારફતે...