સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે 18 મા પાટોત્સવની ઉજવણી ના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર શહેરમાં હરિભક્તો દ્વારા પાટોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આજ સુરેન્દ્રનગર શહેરના વિવિધ માર્ગો ઉપર સ્વામીનારાયણ મંદિરના સંતો મહંતો અને તેના હરિભક્તોની ઉપસ્થિતિમાં પોથી યાત્રા યોજાઈ હતી અને ભારે ધામધૂમ પૂર્વક પોથી યાત્રાને સુરેન્દ્રનગર શહેરના જવારચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી ત્યારે સંગીતની સુરાવલી સાથે પોથી યાત્રા અને વિવિધ માર્ગો ઉપર હરિભક્તો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા ત્યારે અનેક સંતો મહંતો પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે મૂળી સ્વામિનારાયણ મંદિર ખાતેથી કૃષ્ણ વલ્લભદાસજી તેમજ અન્ય સ્વામીજીઓ પણ પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે પોથી યાત્રામાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને મોટી માત્રામાં ભાવિકો અને હરિભક્તો તેમજ નારાયણ ગ્રુપના અનેક સેવાભાવી યુવકો જોડાયા હતા ત્યારે મંદિરના સેવક શૈલેન્દ્રસિંહ ઝાલા તેમજ અરવિંદ મામા અને અન્ય લોકો પણ પોથીયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone यूजर्स की बल्ले-बल्ले: जल्द रिलीज होगा iOS 18.1 अपडेट, डेवलपर्स के लिए 18.2 लाने की भी तैयारी शुरू
Apple जल्द ही iPhone यूजर्स के लिए iOS 18.1 अपडेट को रोल आउट करेगा। कंपनी ने iOS 18.1 बीटा वर्जन...
Bihar Politics: तेजस्वी यादव की 'जनविश्वास यात्रा' की शुरुआत, बिहार चुनाव को लेकर Nitish को घेरेंगे
Bihar Politics: तेजस्वी यादव की 'जनविश्वास यात्रा' की शुरुआत, बिहार चुनाव को लेकर Nitish को घेरेंगे
મહુવા મેથળા બંધારા સમિતિ દ્વારા મેથળા બધારાની મુલાકાત લઇ દાતાઓ નો આભાર વ્યકત કર્યો
મહુવા મેથળા બંધારા સમિતિ દ્વારા મેથળા બધારાની મુલાકાત લઇ દાતાઓ નો આભાર વ્યકત કર્યો
बूंदी विधायक हरिमोहन शर्मा ने उठाई विधानसभा में केशोरायपाटन शुगर मिल को पुन चालू करने की मांग
विधानसभा क्षेत्र बूंदी से कांग्रेस विधायक हरिमोहन शर्मा ने राजस्थान विधानसभा में केशोरायपाटन शुगर...
Maharashtra Politics: Sanjay Raut ने औरंगजेब से की PM Modi की तुलना, BJP ने किया पलटवार | Elections
Maharashtra Politics: Sanjay Raut ने औरंगजेब से की PM Modi की तुलना, BJP ने किया पलटवार | Elections