સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના સાંગાણી ગામની પ્રાથમિક શાળા ખાતે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, છેવાડાનાં લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચે તે માટે સરકાર કટીબદ્ધ છે. ધારાસભ્યે લોકોને આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’- રથ નંબર -5 ને ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ બાલિકાઓએ કુમકુમ તિલક કરી રથનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યું હતું.નોંધનીય છે કે, મહાનુભાવોના હસ્તે સરપંચ તેમજ ઉપસરપંચે સાંગાણી ગ્રામ પંચાયત દ્વારા લેન્ડ રેકોર્ડનું 100% ડિઝીટાઇઝેશન કરવાની સિદ્ધિ માટે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા તેમજ આયુષ્માન કાર્ડ અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. અંતમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आर्मी स्कूल का गवर्नमेंट टीचर अरेस्ट,छात्राओं को गलत तरीके से टच कर करता था छेड़छाड़
आर्मी स्कूल का गवर्नमेंट टीचर अरेस्ट
छात्राओं को गलत तरीके से टच कर करता था छेड़छाड़
खेलकूद...
Electricity price hiked in Karnataka by Rs 2.89 per unit
After promising free electricity to Kannadigas electricity prices in Karnataka by Rs 2.89 per...
मोदी बोले- कांग्रेस को समझ आया, झूठे वादे आसान नहीं:खड़गे ने कहा था- वादे वो करो, जो पूरा कर सको, नहीं तो बदनामी होती है
मल्लिकार्जुन खड़गे के चुनावी वादों पर दिए बयान पर पीएम नरेंद्र मोदी ने शुक्रवार को पलटवार किया।...
Lottery Winners: करोड़ों की लॉटरी जीतने वाले इन लोगों की ज़िंदगी में क्या बदला? (BBC Hindi)
Lottery Winners: करोड़ों की लॉटरी जीतने वाले इन लोगों की ज़िंदगी में क्या बदला? (BBC Hindi)
'ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરીશું', ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોની 2 લાખ...