ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની વિગતો ધ્યાને લેવા જણાવાયું હતું. જેમાં વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા, અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારોના સરનામાની ચકાસણી, રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસને જરૂરિયાત જણાય કે વધુ ખરાઇ કરવાની આવશ્યકતા છે તેવી કિસ્સાઓમાં જ પોલીસે રહેણાક સ્થળની મુલાકાત કરવા જણાવાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवी मुंबईतील RTO मध्ये उमेदवाराची ऑन लाईन परिक्षा देणारे दलालांचे रॅकेट
नवी मुंबईतील RTO मध्ये उमेदवाराची ऑन लाईन परिक्षा देणारे दलालांचे रॅकेट
મંગળવારથી ભુજ નાટયમય બનશે
ભુજ, ગુજરાતી રંગભૂમિની જાણીતી ભવન્સ કલ્ચરલ ક્લબ અંધેરી દ્વારા આયોજિત 15મો નાટય સ્પર્ધા મહોત્સવ...
BJP leader Pritam Lodhi ने मांगी माफी, ब्राह्मण समुदाय को लेकर की थी अमर्यादित टिप्पणी । MP News
BJP leader Pritam Lodhi ने मांगी माफी, ब्राह्मण समुदाय को लेकर की थी अमर्यादित टिप्पणी । MP News
दावा-ट्रम्प ने कोरोना में पुतिन को टेस्टिंग किट भेजी थी:रूसी राष्ट्रपति ने कहा था- इसे सीक्रेट रखें
अमेरिका के पूर्व राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने 2020 में कोरोना महामारी के वक्त रूस के राष्ट्रपति...