ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની વિગતો ધ્યાને લેવા જણાવાયું હતું. જેમાં વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા, અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારોના સરનામાની ચકાસણી, રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસને જરૂરિયાત જણાય કે વધુ ખરાઇ કરવાની આવશ્યકતા છે તેવી કિસ્સાઓમાં જ પોલીસે રહેણાક સ્થળની મુલાકાત કરવા જણાવાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડાકોર ખાતે આવેલ ભવન્સ કૉલેજમાં કવિ રાવજી પટેલ સ્મૃતિવંદના કાર્યક્રમ યોજાયો.
ડાકોર ખાતે આવેલ ભવન્સ કૉલેજમાં કવિ રાવજી પટેલ સ્મૃતિવંદના કાર્યક્રમ યોજાયો.
Mukesh Ambani Death Threat: मुकेश अंबानी को जान से मारने की धमकी देने वाला शख्स गिरफ्तार, तेलंगाना से पकड़ा गया
मुंबई। रिलायंस इंडस्ट्रीज के चेयरमैन मुकेश अंबानी को कथित तौर पर कई धमकी भरे ईमेल भेजने के...
मंगलम महिला मंडल की नई कार्यकारणी घोषित
रामगंजमण्डी में मंगलम महिला मंडल अध्यक्षा विभा सचान एवं संयुक्त अध्यक्षा शशि मंडोत के नेतृत्व में...
The famous Inventor and Author Srinivas S. Devathi is taking about Macro Economic reform PROJECT EARTHLINGO
December 18, 2024
The famous Inventor and Author Srinivas S. Devathi is organized press...