ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની વિગતો ધ્યાને લેવા જણાવાયું હતું. જેમાં વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા, અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારોના સરનામાની ચકાસણી, રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસને જરૂરિયાત જણાય કે વધુ ખરાઇ કરવાની આવશ્યકતા છે તેવી કિસ્સાઓમાં જ પોલીસે રહેણાક સ્થળની મુલાકાત કરવા જણાવાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking: जयमाला के समय Groom ने जबरन किया Bride को KISS, बारातियों और घरातियों में चले लाठी-डंडे
Breaking: जयमाला के समय Groom ने जबरन किया Bride को KISS, बारातियों और घरातियों में चले लाठी-डंडे
ભાવેશ રાવલ ફાઉન્ડેશન ના ભાવેશભાઈ રાવલ, તેમનો પરિવાર તેમજ ટીમ દ્વારા એક અનોખી રીતે "" દિપાવલી પર્વ "" ની કરી ઉજવણી...... !!!!!!!
મહેમદાવાદ ખાતે ""ભાવેશ રાવલ ફાઉન્ડેશન "" ના ભાવેશભાઈ રાવલ સાથે તેમનો પરિવાર તેમજ ફાઉન્ડેશન ટીમ સૌ...
चीन के साथ हो गया खेला! जिस एयरपोर्ट को बनवाने में की थी मदद, श्रीलंका ने भारत को दिया उसका कंट्रोल
Sri Lanka Airport Control to India श्रीलंका के हंबनटोटा में मटाला राजपक्षे अंतर्राष्ट्रीय...
ದುಬೈ ನಲ್ಲಿ ಏಪ್ರಿಲ್ 20 ರಂದು 'ದುಬೈ ಒಕ್ಕಲಿಗರ ಸಂಘ'ದ ವತಿಯಿಂದ "ವಿಶ್ವ ಒಕ್ಕಲಿಗರ ವೈಭವ ಮತ್ತು ಕುವೆಂಪು ಉತ್ಸವ - 2025" ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 7, 2025:
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ದುಬೈ ಒಕ್ಕಲಿಗರ ಸಂಘ' ದ...