ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની વિગતો ધ્યાને લેવા જણાવાયું હતું. જેમાં વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા, અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારોના સરનામાની ચકાસણી, રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસને જરૂરિયાત જણાય કે વધુ ખરાઇ કરવાની આવશ્યકતા છે તેવી કિસ્સાઓમાં જ પોલીસે રહેણાક સ્થળની મુલાકાત કરવા જણાવાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Innova Captab IPO | कैसा है कंपनी का Business, IPO को Subscribe करें या करें Avoid? | Business News
Innova Captab IPO | कैसा है कंपनी का Business, IPO को Subscribe करें या करें Avoid? | Business News
म.प्र.में तीन नए चेहरों को कमान #latestnews #brekingnews
म.प्र.में तीन नए चेहरों को कमान #latestnews #brekingnews
Los Angeles Olympics 2028 में शामिल हुआ क्रिकेट, खुशी से गदगद हुईं नीता अंबानी ने कही ये बात
Los Angeles Olympics 2028 में शामिल हुआ क्रिकेट, खुशी से गदगद हुईं नीता अंबानी ने कही ये बात
Russian spacecraft crashes into the Moon - BBC News
Russian spacecraft crashes into the Moon - BBC News