ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની વિગતો ધ્યાને લેવા જણાવાયું હતું. જેમાં વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા, અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારોના સરનામાની ચકાસણી, રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસને જરૂરિયાત જણાય કે વધુ ખરાઇ કરવાની આવશ્યકતા છે તેવી કિસ્સાઓમાં જ પોલીસે રહેણાક સ્થળની મુલાકાત કરવા જણાવાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAZAM | Official Trailer | official interview with Shravan Tiwari | Jimmy Shergill - Newzdaddy
AAZAM | Official Trailer | official interview with Shravan Tiwari | Jimmy Shergill - Newzdaddy
गुर्जर गॉड ब्राह्मण समाज ने नवल को सौपी शहर अध्यक्ष की कमान
गुर्जर गौड ब्रहाम्ण समाज ने नवल को सौपी शहर अध्यक्ष की कमान
विजयी प्रत्याशी ने प्रतिद्वंदी पंचोली...
Yogesh Kadam On Aniket Kadam: माझ्या विरोधात प्रचार केला म्हणून... योगेश कदमांचं मोठं विधान
Yogesh Kadam On Aniket Kadam: माझ्या विरोधात प्रचार केला म्हणून... योगेश कदमांचं मोठं विधान
MCN NEWS| वैजापूर येथील विद्याधन इंग्लिश स्कूलचे वार्षिक स्नेहसंमेलन उत्साहात
MCN NEWS| वैजापूर येथील विद्याधन इंग्लिश स्कूलचे वार्षिक स्नेहसंमेलन उत्साहात
યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન.
યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન.