ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની વિગતો ધ્યાને લેવા જણાવાયું હતું. જેમાં વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા, અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારોના સરનામાની ચકાસણી, રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસને જરૂરિયાત જણાય કે વધુ ખરાઇ કરવાની આવશ્યકતા છે તેવી કિસ્સાઓમાં જ પોલીસે રહેણાક સ્થળની મુલાકાત કરવા જણાવાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  FIRમાં અંકિતાની ઉંમર સુધારાઈ, સગીર હત્યામાં POCSO એક્ટની કલમ પણ ઉમેરવામાં આવી; શાહરૂખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
 
 
                      ઝારખંડના દુમકામાં અંકિતાની હત્યા બાદ નોંધાયેલી એફઆઈઆર સુધારી લેવામાં આવી છે. આ FIR સુધાર્યા બાદ...
                  
   नवापुर शहर गणेशमंडलों की एक बैठक बुलाई गई 
 
                      नवापुर शहर गणेशमंडलों की एक बैठक बुलाई गई
                  
   movie (फिल्म)के promotion में अभिनेता विक्रम लिंगेशन ने कही यह बात आप जान कर हैरान हो जाओगे कॉलीवुड 
 
                      movie (फिल्म)के promotion में अभिनेता विक्रम लिंगेशन ने कही यह बात आप जान कर हैरान हो जाओगे कॉलीवुड
                  
   મહેસાણાની યુવતીને સોશિયલ મીડિયાથી મિત્ર બનાવી મળવા બોલાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો 
 
                      મહેસાણાની યુવતી સાથે સોશિયલ મીડિયા પર પરિચયમાં આવેલા યુવકે ફોન કરી ગાંધીનગર મળવા બોલાવી બાઈક પર...
                  
   ડીસા તાલુકાના સમૌમોટા ખાતે પોયણી પ્રોજેક્ટ અંતર્ગત પ્રોગ્રામ ઓફિસર સાહેબના અધ્યક્ષ સ્થાને  કાર્યક્રમ ઊજવણી કરાઈ*  
 
                      રિપોર્ટ. લતીફ સુમરા 
ડીસા તાલુકાના સમૌમોટા ગામ ખાતે માનનીય પ્રોગ્રામ ઓફિસર સાહેબના અધ્યક્ષ...
                  
   
  
  
  
   
  