ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની વિગતો ધ્યાને લેવા જણાવાયું હતું. જેમાં વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા, અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારોના સરનામાની ચકાસણી, રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસને જરૂરિયાત જણાય કે વધુ ખરાઇ કરવાની આવશ્યકતા છે તેવી કિસ્સાઓમાં જ પોલીસે રહેણાક સ્થળની મુલાકાત કરવા જણાવાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पत्नी की हत्या के आरोप में पति गिरफ्तार मामला आजमगढ़
जनपद आजमगढ़ के थाना तहबरपुर में,पत्नी की हत्या के आरोप में पति गिरफ्तार।मालूम होकि जनपद आजमगढ़...
બિશ્નોઇ ગેંગને ફ્લેટ ભાડે અપાવનારની ધરપકડ કરાઈ
સુરેન્દ્રનગરમાં આવેલા ફ્લેટમાંથી એલસીબીની ટીમે અક્ષય રામકુમાર ડેલુ અને અંકિત વિષ્ણુરામ બિશ્નોઇની...
बीमारियों का शिकार बना सकती है एक गरम चाय की प्याली, Morning Tea को करें इन हेल्दी ऑल्टरनेटिव्स से रिप्लेस
एक गरम चाय की प्याली के साथ सुबह की शुरुआत कई लोगों का रूटीन होता है। चाय सिर्फ एक ड्रिंक...
સાઉથના સુપરસ્ટારે પોતાની પ્રાઇમ પ્રોપર્ટી વેચી દીધી! જાણો ચિરંજીવી પાસે કેટલા કરોડની સંપત્તિ છે
સાઉથ સિનેમાના મેગા સ્ટાર ચિરંજીવી પાસે ઘણી પ્રોપર્ટી છે. ટોલીવુડના ટોચના સ્ટાર તરીકેની તેમની...