ધ્રાંગધ્રામાં રહેતા યુવાનનું બેંકમાં ખાતુ હતું. ત્યારે યુવાનના ખાતામાં રૂ. 5000 જમા થયાનો મેસેજ આવ્યો હતો. બાદમાં યુવાનને બેંકમાંથી બોલું છું તેમ ફોન આવેલો કે તમારા ખાતામાં બેંક દ્વારા ડિપોઝિટ જમા કરવામાં આવી છે. ત્યારે ઓટીપી આવે છે તે ઓટીપી નંબર આપવા વિનંતી કરતા યુવાને ઓટોપી આપ્યો હતો. જેમાં યુવાનના ખાતામાંથી રૂ. 30,000 ઉપાડી લેતા યુવાન સાથે ઠગાઈ કરતા યુવાન દ્વારા આ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ધ્રાંગધ્રામાં રહેતાં યુવાનના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં 5000ની બેંક દ્વારા ડિપોઝિટ જમા કરવાની છે. યુવાન વિચારે કે 5,000ની ડિપોઝિટ કરાવી નથી આવી ક્યાંથી ? ત્યારે એટલા સમયમાં મોબાઇલમાં ફોન આવ્યો કે હું બેંકમાં થી બોલું છું અને તમને બેંક દ્વારા રૂ. 5000 હજારની ડીપોઝીટ આપવામાં આવી છે. ત્યારે તમારામાં ઓટીપી આવશે તે આપવા વિનંતી છે. ત્યારે યુવાન દ્વારા ઓટીપી નંબર આપતા ખાતામાંથી વધુ રૂ. 30000 ઉપાડી લેતાં યુવાનને જાણ થઇ હતી. આથી યુવાને બેંકમાં જાણ કરતા બેંક દ્વારા જણાવ્યું કે તમારા સાથે ઠગાઈ થઈ છે. બેંકના પૂર્વ અધિકારી નરેશભાઈ ઠક્કરે જણાવ્યું કે ઓટીપી કોઈને દેખાડવો કે આપવો નહીં. પાન કાર્ડ કે બેંકની વિગતો ફોન પર આપવી નહીં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2014માં રાજુલા તાલુકાના ભેરાઈ નજીક ટ્રેનની બાજુમાં સ્મારક બનાવવા યુ હતું. વન વિભાગના સ્ટાફે પણ ફૂલો ચડાવી શ્રદ્ધાંજલિ ટ્રેન અડવેટે મૃત્યુ પામેલા સિંહના સ્મારક પર બે મિનિટનું મૌન ધારણ કર્યું
સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવું સિંહનું સ્મારક રાજુલાના નજીક છે 2014 ની સાલમાં અહીં ટ્રેન અડફેટે...
પાવીજેતપુર નજીક સિહોદ વળાંક ઉપર આઇસર ટેમ્પોએ બાઈક ચાલકને ટક્કર મારતા એકનું કરુણ મોત : તેમજ એક ઘાયલ
પાવીજેતપુર નજીક સિહોદ વળાંક ઉપર આઇસર ટેમ્પોએ બાઈક ચાલકને ટક્કર મારતા એકનું કરુણ મોત : તેમજ એક...
गावचा सरपंच कोण असावं हा निर्णय आपला:- आदर्श सरपंच भास्कर पेरे
गावचा सरपंच कोण असावं हा निर्णय आपला:- आदर्श सरपंच भास्कर पेरे
ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ನಾಯಕರು ಅಹಿಂದ ವರ್ಗಗಳ ಬಹುದೊಡ್ಡ ನಾಯಕರಾದ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಸಿಎಂ ಸ್ಥಾನದಿಂದ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕೆಳಗೆ ಇಳಿಸಬಾರದು ಎಂದು 'ಅಹಿಂದ' ಚಳುವಳಿಯ ಪದಾಧಿಕಾರಿಗಳು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜುಲೈ 3, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಅಹಿಂದ" ಚಳುವಳಿಯ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...