ધ્રાંગધ્રામાં રહેતા યુવાનનું બેંકમાં ખાતુ હતું. ત્યારે યુવાનના ખાતામાં રૂ. 5000 જમા થયાનો મેસેજ આવ્યો હતો. બાદમાં યુવાનને બેંકમાંથી બોલું છું તેમ ફોન આવેલો કે તમારા ખાતામાં બેંક દ્વારા ડિપોઝિટ જમા કરવામાં આવી છે. ત્યારે ઓટીપી આવે છે તે ઓટીપી નંબર આપવા વિનંતી કરતા યુવાને ઓટોપી આપ્યો હતો. જેમાં યુવાનના ખાતામાંથી રૂ. 30,000 ઉપાડી લેતા યુવાન સાથે ઠગાઈ કરતા યુવાન દ્વારા આ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ધ્રાંગધ્રામાં રહેતાં યુવાનના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં 5000ની બેંક દ્વારા ડિપોઝિટ જમા કરવાની છે. યુવાન વિચારે કે 5,000ની ડિપોઝિટ કરાવી નથી આવી ક્યાંથી ? ત્યારે એટલા સમયમાં મોબાઇલમાં ફોન આવ્યો કે હું બેંકમાં થી બોલું છું અને તમને બેંક દ્વારા રૂ. 5000 હજારની ડીપોઝીટ આપવામાં આવી છે. ત્યારે તમારામાં ઓટીપી આવશે તે આપવા વિનંતી છે. ત્યારે યુવાન દ્વારા ઓટીપી નંબર આપતા ખાતામાંથી વધુ રૂ. 30000 ઉપાડી લેતાં યુવાનને જાણ થઇ હતી. આથી યુવાને બેંકમાં જાણ કરતા બેંક દ્વારા જણાવ્યું કે તમારા સાથે ઠગાઈ થઈ છે. બેંકના પૂર્વ અધિકારી નરેશભાઈ ઠક્કરે જણાવ્યું કે ઓટીપી કોઈને દેખાડવો કે આપવો નહીં. પાન કાર્ડ કે બેંકની વિગતો ફોન પર આપવી નહીં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર પંથક માં સાંજના સમયે વાવાઝોડું ફુકાતા વૃક્ષો ધરાશાયી
પાવીજેતપુર પંથક માં સાંજના સમયે વાવાઝોડું ફુકાતા વૃક્ષો ધરાશાયી
પાવીજેતપુર...
रामेश्वरमध्ये होणार काशीपीठाच्या शाखामठाची स्थापना - श्री.काशी जगद्गुरू
सोलापूर : - तमिळनाडूमध्ये वीरशैव समाज 50 लाखापेक्षा जास्त आहे. समाजाला...
Sangmeshvar| उपोषणकर्ते परशुराम शिंदेंना तहसिलदारांकडून अपमानास्पद वागणूक ? | उपोषण
Sangmeshvar| उपोषणकर्ते परशुराम शिंदेंना तहसिलदारांकडून अपमानास्पद वागणूक ? | उपोषण
AAJTAK 2 | MUMBAI में LIVE गिरा बांस का विशाल खंभा, कैमरे में कैद हुई घटना ! | AT2
AAJTAK 2 | MUMBAI में LIVE गिरा बांस का विशाल खंभा, कैमरे में कैद हुई घटना ! | AT2
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ সহায়েৰে হোজাইত আজমলে নিৰ্মান কৰিব মেডিকেল কলেজ ৷ এই ঘোষনা বিধায়ক চিৰাজ উদ্দিন আজমলৰ
হোজাই জিলাবাসীলৈ আহি আছে এটি সুখবৰ ৷
আজমলে হোজাইত নিৰ্মান কৰিব এখন মেডিকেল কলেজ ৷ ...