*પરમ પૂજય જલારામ બાપા ની224 મી જન્મજ્યંતી નિમિતે* ખેડબ્રહ્મા શહેરમાં જલારામ બાપા ની 25 મી જન્મ જયંતી ઉજવણી કરવામાં ખેડબ્રહ્મા :ખેડબ્રહ્મા ખાતે હર ખેડબ્રહ્મા શહેરમાં 25 મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવ સોની હીરાલાલ નિવાસ્થાની નીકળીને અરવિંદભાઈ ઠક્કર નિવાસ્થાને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભક્તિના રંગમાં જલારામ ભક્તો રંગાઈ ગયા હતા તેમજ હરણાવ નદી કિનારે જલારામ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતી નિમિત્તે શહેરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે આજુબાજુ તાલુકાના દર્શનનું લાભ તેમજ મહાપ્રસાદ નું લાભ લેતા હોય છે 25મી જન્મ જયંતિ ખેડબ્રહ્મા શહેરમાં ધૂમધામથી ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢીને ઉજવણી કરવામાં આવી હતી હરણાવ નદીના કિનારે આવેલા પૂજ્ય જલારામ બાપાના મંદિરે 25માં રજત જયંતિ વર્ષ નિમિત્તે ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાઈ ગઈ સમગ્ર જયંતિ મહોત્સવ નો ધર્મલાભ સોની હીરાલાલજી જડાવચંદજી સોનીએ લીધો હતો શોભાયાત્રા સોની હીરાલાલ નિવાસ્થાની નીકળીને અરવિંદભાઈ રામજીભાઈ ઠક્કર પરિવારના નિવાસ્થાને આંતસ બાજી આરતી ધૂન અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભક્તિના રંગમાં જલારામ ભક્તો રંગાઈ ગયા હતા શોભાયાત્રા સરદાર ચોક મંદિરે થઈ શ્રીયા દેવી મંદિર થઈ બંસીલાલ સોની હિતેશ દીક્ષિત ના ઘરે થઈ હરણાવ નદી કિનારે જલારામ બાપાના નિજ મંદિરે પરત ફરી હતી આ જન્મ જયંતિ મહોત્સવ કમિટી બંસીલાલ સોની લખુભાઇ અટારા. બાબુભાઈ પટેલ નવનીતભાઈ પટેલ. અરવિંદ. ઠક્કર.દિગ્વિજયસિંહ રાઠોડ કનુભાઈ કે પટેલ મહોત્સવ કમિટી ના તમામ સભ્યો ના સહકારથી પ્રસંગ રંગે ચંગે પૂર્ણ થયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતી નિમિત્તે શહેરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે આજુબાજુ તાલુકાના દર્શનનું લાભ તેમજ મહાપ્રસાદ નું લાભ લેતા હોય છે 25મી જન્મ જયંતિ ખેડબ્રહ્મા શહેરમાં ધૂમધામથી ડીજેના તાલ સાથે શોભાયાત્રા નુ ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આતંશબાજી ગરબા ના તાલે ઝુમતા ઝુમતા ભક્તો શોભાયાત્રા લઈ નીજ મંદિરે પરત ફર્યા હતા અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાડથર મુકામે ડો.પરબતભાઇ કંડોરિયા પરિવાર દ્વારા એક લાખ એકાવન હાજર પાર્થીવેશ્વર મહાપુજન નું ભવ્ય આયોજન કરાયું.દર્શન સમારોહમાં ડો. કંડોરીયા સાહેબનું સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા કરાયું સન્માન
ભાડથર ગામે ડો.પરબતભાઇ વેજાણંદ ભાઈ કંડોરિયા પરિવાર દ્વારા સંતો મહંતોના સાનિધ્યમાં એક લાખ એકાવન...
वसुंधरा राजे के प्रोजेक्ट पर अब उन्हीं की पार्टी के मंत्री ही सवाल उठा रहे है,जानिए क्या है पूरा मामला
राजस्थान की भजनलाल सरकार के जलदाय मंत्री कन्हैयालाल चौधरी चर्चाओं में है। पेयजल किल्लत के बीच...
इस तरह खाली पेट लहसुन खाओ - मरते दम तक कभी बीमार नहीं पड़ोगे | Garlic Benefits
इस तरह खाली पेट लहसुन खाओ - मरते दम तक कभी बीमार नहीं पड़ोगे | Garlic Benefits
કડીના કરણનગર રોડ પર આવેલા ફ્લેટની નીચે પાર્ક કરેલું બાઈક દિવસે ગઠિયો ઉઠાવી ગયો: સમગ્ર ઘટના CCTVમાં કેદ
કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી વાહનોની ચોરીમાં વધારો જોવા મળી રહ્યો છે. કડીના...