જોરાવરનગર લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતો યુવાન સોસાયટી નજીકથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અગાઉના ઝઘડાના મનદુ:ખ બાબતે 4 શખ્સોએ યુવાન પર ધારીયા અને કુહાડી વડે હુમલો કરતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બનાવ અંગે જોરાવરનગર પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.જોરાવરનગર લાલબહાદુર શાી સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ મોહનભાઇ પરમાર સોસાયટી આગળથી પસાર થઇ રહ્યાં હતાં. તે દરમિયાન અગાઉના ઝઘડાના મનદુ:ખ બાબતે ગૌતમભાઇ તુલશીભાઇ પરમાર, કલ્પેશભાઇ તુલશીભાઇ પરમાર, દીપકભાઇ તુલશીભાઇ પરમાર અને તુલશીભાઇ પીતામ્બરભાઇ પરમાર સહીતનાઓ ધસી આવ્યા હતાં અને ધારીયા અને કુહાડી સહીતના હથિયારો વડે શૈલેષભાઇને માર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે શૈલેષભાઇએ ચાર શખ્સો વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઠી તાલુકા ના ચાંવડ ગામે સબ સ્ટેશન માથી મોબાઇલ ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ
લાઠી તાલુકા ના ચાંવડ ગામે સબ સ્ટેશન માથી મોબાઇલ ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ
જાફરાબાદ તાલુકાનાં રોહીસા , એક જ ગામેથી બે બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
જાફરાબાદ તાલુકાનાં રોહીસા , એક જ ગામેથી બે બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ . શ્રી...
‘Faulty design, will take action’: CM Nitish Kumar's first reaction to Bihar bridge collapse
Bihar CM Nitish Kumar assured that the state government will look into the bridge collapse and...