લખતરના સદાદ રોડ પર મામલતદાર કચેરીની પાછળ એક યુવાન પડી ગયો હોવાન જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં તા.13 નવેમ્બરથી શોધખોળ હાથ ધરવામાં આવતા બે દિવસ બાદ તા 16 ના રોજ યુવાનની લાશ બાળા પંમ્પીંગ સ્ટેશને અટકાઇ જતા મળી આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.30 વર્ષીય યુવાન દિલિપકુમાર બાદશાહસિહ હોવાનુ અને મુળ મધ્યપ્રદેશના અને સાયલાથી લખતરના પુરવઠાના ગોડાઉનમાં મજુરી કામ અર્થે આવ્યા હોવાનુ અને ન્હાવા કેનાલમાં પડ્યા બાદ ડુબી ગયાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતાં ગાંધી હોસ્પીટલમાં પીએમ હાથ ધરાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केडीए मामले में जनता को भ्रमित कर रहे हैं विधायक - सुरेश अग्रवाल
केडीए मामले में जनता को भ्रमित कर रहे हैं विधायक - सुरेश अग्रवाल
बूंदी। केडीए मामले में विधायक...
૨૮,૯૦,૦૦૦ ની કિંમતના ૨૮૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે 4 ઇસમોનેઝડપી પાડતી અમદાવાદ શહેર,ક્રાઈમ બ્રાન્ચ
૨૮,૯૦,૦૦૦ ની કિંમતના ૨૮૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે 4 ઇસમોનેઝડપી પાડતી અમદાવાદ શહેર,ક્રાઈમ...
ગુજરાત ATSએ દિલ્હીથી 20 કરોડનું ડ્રગ્સ પકડયું, 6 વર્ષથી મેડિકલ વિઝાથી રહેતો અફઘાની દબોચ્યો
રાજકોટ તા.5 : ગુજરાત એટીએસની ટીમે છેક દિલ્હી પહોંચી 20 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી, અહીં ભારતમાં...
બિપોરજોય વાવાઝોડાની અસરથી વલસાડ તિથલ દરિયો થયો તોફાની,
બિપોરજોય વાવાઝોડાની અસરથી વલસાડ તિથલ દરિયો થયો તોફાની,