લખતરના સદાદ રોડ પર મામલતદાર કચેરીની પાછળ એક યુવાન પડી ગયો હોવાન જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં તા.13 નવેમ્બરથી શોધખોળ હાથ ધરવામાં આવતા બે દિવસ બાદ તા 16 ના રોજ યુવાનની લાશ બાળા પંમ્પીંગ સ્ટેશને અટકાઇ જતા મળી આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.30 વર્ષીય યુવાન દિલિપકુમાર બાદશાહસિહ હોવાનુ અને મુળ મધ્યપ્રદેશના અને સાયલાથી લખતરના પુરવઠાના ગોડાઉનમાં મજુરી કામ અર્થે આવ્યા હોવાનુ અને ન્હાવા કેનાલમાં પડ્યા બાદ ડુબી ગયાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતાં ગાંધી હોસ્પીટલમાં પીએમ હાથ ધરાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી રાજપુત કરણી સેના આયોજીત આવનાર આર્મી (અગ્નિવીર ) ફીઝીકલ તાલીમ કેમ્પ 2022
શ્રી રાજપુત કરણી સેના આયોજીત આવનાર આર્મી (અગ્નિવીર ) ફીઝીકલ તાલીમ કેમ્પ 2022
Nitin Gadkari ने Bal Thackeray का किस्सा सुना Uddhav पर क्या कह दिया? | GITN
Nitin Gadkari ने Bal Thackeray का किस्सा सुना Uddhav पर क्या कह दिया? | GITN
गंगाजल प्रोजेक्ट में घोटाले को लेकर आंदोलन की चेतावनी:बिना मानक के डाली गईं पाइप लाइन
गंगाजल प्रोजेक्ट में घोटाले को लेकर आंदोलन की चेतावनी:बिना मानक के डाली गईं पाइप लाइन
દિયોદરમાં ભત્રીજી ઉપર દુષ્કર્મ આચરનાર ફૂવાને 10 વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો
દિયોદર પંથકમાં બે વર્ષ અગાઉ સગીરા સાથે રાત્રિના સમયે ફૂવાએ દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી...
બાકરોલ ના સરકારી દુકાનદાર દ્વારા ગ્રાહકોને નિયમીત અનાજ નો જથ્થો નહી મળતા પુરવઠા મામલતદાર ને રજુઆત
બાકરોલ ના સરકારી દુકાનદાર દ્વારા ગ્રાહકોને નિયમીત અનાજ નો જથ્થો નહી મળતા પુરવઠા મામલતદાર ને રજુઆત