લખતરના સદાદ રોડ પર મામલતદાર કચેરીની પાછળ એક યુવાન પડી ગયો હોવાન જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં તા.13 નવેમ્બરથી શોધખોળ હાથ ધરવામાં આવતા બે દિવસ બાદ તા 16 ના રોજ યુવાનની લાશ બાળા પંમ્પીંગ સ્ટેશને અટકાઇ જતા મળી આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.30 વર્ષીય યુવાન દિલિપકુમાર બાદશાહસિહ હોવાનુ અને મુળ મધ્યપ્રદેશના અને સાયલાથી લખતરના પુરવઠાના ગોડાઉનમાં મજુરી કામ અર્થે આવ્યા હોવાનુ અને ન્હાવા કેનાલમાં પડ્યા બાદ ડુબી ગયાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતાં ગાંધી હોસ્પીટલમાં પીએમ હાથ ધરાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देवेंद्रनगर गौरव दिवस के उपलक्ष्य में आयोजित हुए सांस्कृतिक कार्यक्रम।
देवेंद्रनगर गौरव दिवस के उपलक्ष्य में आयोजित हुए सांस्कृतिक कार्यक्रम।
KYC में Finolex Industries के CEO से जानेंगे क्यों Q3 के Volume में नजर आ रही है दिक्कत | Business
KYC में Finolex Industries के CEO से जानेंगे क्यों Q3 के Volume में नजर आ रही है दिक्कत | Business
જૂનાડીસામાં નકલી ઇન્કમટેક્સ ટોળકીએ સોની વેપારીનો તોડ કરતાં ચકચાર
બનાસકાંઠાના ડીસા પાસેના જુનાડીસામાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બની એક ટોળકીએ સોની પરિવાર સાથે...
વડોદરા: મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલીની બેન અગ્રવાલ ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ ની બદલી સુરત મ્યુ. કમિશ્નર તરીકે...