કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ ૧૨૭ વિધાનસભા કાલોલનાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા નૂતવર્ષાભિનંદનનાં સ્નેહ મિલન કાર્યક્રમનું આવનાર દિવસોમાં આયોજન કરવાનું હોય જેને લઈ કાલોલ તાલુકાના અને નગરનાં ભાજપના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનાર દિવસોમાં યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમા તાલુકા અને નગરનાં હોદેદારો અને તમામ મોરચાનાં હોદેદારો તથા ભારતીય જનતા પાર્ટીનાનાં તમામ કાર્યકર્તાઓ સ્નેહ મિલન કાર્યક્રમમા મોટી સંખ્યામાં હાજર રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. તદઉપરાંત ૧૨૭ વિધાનસભાનાં હાજર કાર્યકર્તાઓએ કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને તમામ કાર્યકરો વતી પુષ્પ ગુચ્છ દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Yogi ने Farmer Protest के बीच UP Farmers के लिए क्या बड़ा एलान किया? Delhi Chalo
Yogi ने Farmer Protest के बीच UP Farmers के लिए क्या बड़ा एलान किया? Delhi Chalo
ঢকুৱাখনা নগৰত প্ৰধানমন্ত্ৰী আৱাসগৃহৰ দুৱাৰ মুকলি বিধায়ক নৱ কুমাৰ দলেৰ।
ঢকুৱাখনা নগৰত প্ৰধানমন্ত্ৰী আৱাসগৃহৰ দুৱাৰ মুকলি বিধায়ক নৱ কুমাৰ দলেৰ
થરા ઓગડ વિદ્યામંદિર ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી...!
ઓગડ વિદ્યામંદિર ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી...!
शेतकऱ्यांच्या मुद्द्यावर शंभूराजे यांच्यावर कडाडले अजित पवार@india report
शेतकऱ्यांच्या मुद्द्यावर शंभूराजे यांच्यावर कडाडले अजित पवार@india report