નૂતન વર્ષના પ્રથમ દિને કાલોલ તાલુકાના સાતમણના સણસોલી રોડ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં સાતમના ના બાઈક ચાલકનું મોત થતાં નૂતન વર્ષની ઉજવણીમાં વ્યસ્ત પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. પોલીસ મથકે આપેલ ફરિયાદ મુજબ કાલોલ તાલુકાના સાતમણા ગામના રહીશ બળવંતસિંહ કાભાઈભાઈ પરમાર ઉ. વ. 45 નૂતન વર્ષના પ્રથમ દિને પારિવારિક ઉજવણીઓ પતાવી પોતાના અંગત સ્નેહીજનોને મળવા પોતાની જ માલિકીનું બાઈક લઈને નીકળ્યા હતા તે વેળાએ સણસોલી સાતમણા રોડ પર કેનાલના વળાંક પાસે બાઈકના સ્ટેયેરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઇડ પરના ઝાડી ઝાંખરામાં આવેલ પથરાળ જમીન પર પટકાયા હતા. અકસ્માતને લઈ માથાના અને શરીરના ગંભીર રીતે ઇજાગ્રસ્ત બળવંતસિંહને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં તેઓના પરિજનો સાથે ગામલોકો ઘટના સ્થળે દોડી આવતા માતમનો માહોલ સર્જાયો હતો. નૂતન વર્ષના પ્રથમ દિને જ ગામના રહીશની મોત થતાં સાતમણા પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઇ ઘટના સ્થળે પહોંચેલી કાલોલ પોલીસે મૃતકના પોસ્ટ
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  बैलांवर पैसे उधळताना कधी पाहिले का ? 
 
                      बैलांवर पैसे उधळताना कधी पाहिले का ?
                  
   भाजपा बोली- केजरीवाल VVIP कल्चर के सबसे बड़े सिंबल:सीएम आवास में 12 करोड़ की टॉयलेट सीटें और 29 लाख की टीवी 
 
                      भाजपा ने दिल्ली के पूर्व सीएम और AAP संयोजक अरविंद केजरीवाल पर भ्रष्टाचार करने के आरोप लगाए।...
                  
   ધારાસભ્યએ તલવારબાજી બતાવીને હાથમાં જોડા ઉઠાવ્યા #banaskantha 
 
                      ધારાસભ્યએ તલવારબાજી બતાવીને હાથમાં જોડા ઉઠાવ્યા #banaskantha
                  
   ভয়াৱহ ফেৰী দূৰ্ঘটনাৰ পৰা ৰক্ষা পৰিল বালিজান ধূনাগুৰি ঘাটত এখন ফেৰী :অধিক বোজা দিয়াৰ এই অঘটন। 
 
                      ভয়াৱহ ফেৰী দূৰ্ঘটনাৰ পৰা ৰক্ষা পৰিল বালিজান ধূনাগুৰি ঘাটৰ এখন ফেৰী। 
 
@ অতিৰোক্ত...
                  
   હળવદ તાલુકાના રણમલપુર નજીક નર્મદા કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળી 
 
                      ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા પ્રેમી પંખીડા બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જોકે આજે આ...
                  
   
  
  
  
   
   
  