સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 12 કલાકમાં બે વ્યક્તિના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં લખતર શહેરના 56 વર્ષીય અને 65 વર્ષીય બે વ્યક્તિનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું. જેમાં લખતરમા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણા અને 65 વર્ષીય ધીજભાઈ ધમાભાઈનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામના 56 વર્ષીય અને 65 વર્ષીય એમ બંને વ્યક્તિને છાતીમાં અચાનક દુખાવો ઉપાડતા બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાતા હાજર ડોક્ટરે બને વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય આધેડનું અને લખતર તાલુકાના ભલાળા ગામે રહેતા 65 વર્ષીય આધેડનું પણ હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતુ. ત્યારે હાર્ટઅટેકના બનાવોમાં ગુજરાતમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થવા પામ્યો છે.જેમાં ભલાળા ગામે રહેતા 65 વર્ષીય ધીજાભાઈ ધમાભાઈ કોળી ( ઉ.વર્ષ 65 ) અને લખતરના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બાહદુરસિંહ રાણાનું હાર્ટએટેકથી મોત થયું હતુ. જેમાં નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરીને દુકાન મંગલિત કરી ઘરે પહોંચતા તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમના પરિવારજનો તાત્કાલિક 108એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જેમાં હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવારની તજવીજ હાથ ધરી હતી. જેમાં હાર્ટઅટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામે મોતનો માતમ છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
30 हजार की बजट में आते हैं ये 4K Smart TVs, डॉल्बी ऑडियो के साथ मिलती है जबरदस्त पिक्चर क्वालिटी
4k Smart TVs under 30000 एंड्रॉइड पॉवर्ड स्मार्ट टीवी आजकल बजट रेंज में भी खरीदने के लिए उपलब्ध...
अभिभाषक परिषद बूंदी का खेल सप्ताह समापन व नव वर्ष स्नेह मिलन समारोह संपन्न जिला जज मैन ऑफ द टूर्नामेंट से सम्मानित
अभिभाषक परिषद बूंदी द्वारा आयोजित खेल सप्ताह व नव वर्ष 2025 स्नेह मिलन समारोह कल गुरूवार शाम...
ડીસામાં જીવદયાપ્રેમીએ જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ કિલોથી વધુ દોરી એકત્ર કરી નાશ કર્યો
ઉતરાયણ પર્વ લોકો માટે ખુશીઓનો પર્વ હોય છે પરંતુ આ પર્વ આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતનો પર્વ...
'मुआवजे और बीमा में फर्क होता है, अग्निवीर के परिजनों को मिला सिर्फ इंश्योरेंस का पैसा'; राहुल गांधी का केंद्र पर हमला
नई दिल्ली। लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने शुक्रवार को दोहराया कि बलिदानी अग्निवीर...
সোণাৰি পৌৰ সভাৰ কাতি বিহু উদযাপন
সোণাৰি পৌৰ সভাৰ কাতি বিহু উদযাপন
চৰাইদেউ জিলাৰ সোণাৰি পৌৰসভাৰ কাৰ্যালয়ৰ সভাকক্ষত আজি...