સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 12 કલાકમાં બે વ્યક્તિના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં લખતર શહેરના 56 વર્ષીય અને 65 વર્ષીય બે વ્યક્તિનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું. જેમાં લખતરમા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણા અને 65 વર્ષીય ધીજભાઈ ધમાભાઈનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામના 56 વર્ષીય અને 65 વર્ષીય એમ બંને વ્યક્તિને છાતીમાં અચાનક દુખાવો ઉપાડતા બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાતા હાજર ડોક્ટરે બને વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય આધેડનું અને લખતર તાલુકાના ભલાળા ગામે રહેતા 65 વર્ષીય આધેડનું પણ હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતુ. ત્યારે હાર્ટઅટેકના બનાવોમાં ગુજરાતમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થવા પામ્યો છે.જેમાં ભલાળા ગામે રહેતા 65 વર્ષીય ધીજાભાઈ ધમાભાઈ કોળી ( ઉ.વર્ષ 65 ) અને લખતરના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બાહદુરસિંહ રાણાનું હાર્ટએટેકથી મોત થયું હતુ. જેમાં નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરીને દુકાન મંગલિત કરી ઘરે પહોંચતા તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમના પરિવારજનો તાત્કાલિક 108એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જેમાં હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવારની તજવીજ હાથ ધરી હતી. જેમાં હાર્ટઅટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામે મોતનો માતમ છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एकेजी,असम केंद्रिय समिति (रोहा) का 29वां और संगीत कानन का 16वां स्थापना
दिवस धुमधाम से बना।
नन्हे मुन्नै बच्चों के नृत्यगीत,वक्तव्य से मुखरीत नववर्ष का प्रथम दिन।
युवा लेखिका शर्मीष्टा प्रीतम ने किया तिन ग्रंथों का विमोचन।
शिशुओं के सर्वांगीण विकास साधन के लिए वर्ष 1994की 1जनवरी को स्थापित व्यक्तिक्रम धर्मी शिशु...
साई रिसॉर्ट पाडण्यासाठी बांधकाम विभागाने निश्चित केली वेळ
दापोली : शिवसेना नेते अनिल परब यांचं साई रिसॉर्ट पाडण्यासाठी बांधकाम विभागाने जाहिरात दिलीय. हे...
कैबिनेट मंत्री डॉ. संजय निषाद के खिलाफ गैर जमानती वारंट जारी
प्रदेश सरकार में कैबिनेट मंत्री डॉ. संजय निषाद के खिलाफ गैर जमानती वारंट जारी हुआ है। सीजेएम...
আই চি ই মাজুলীত প্ৰমাণপত্ৰ বিতৰণ আৰু সম্বৰ্ধনা অনুষ্ঠান সম্পন্নঃ
বিকাশ শইকীয়া, ১৯ ছেপ্টেম্বৰঃ
কম্পিউটাৰ প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠান আই.চি.ই.ৰ মাজুলী শাখাৰ পৰা সফলতাৰে...
Angel One Share Price | आज इस Stock को Radar पर रखने से होगा बड़ा फायदा? | Big Stocks | Anuj Singhal
Angel One Share Price | आज इस Stock को Radar पर रखने से होगा बड़ा फायदा? | Big Stocks | Anuj Singhal