ગુજરાત સરકાર અને ગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવા માટે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત નાણાકીય લોન તેમજ સબસિડી આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લિક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે લોન અપાય છે. જેનો મુખ્ય ઉદ્દેશ કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપી ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન, યુવતીઓ, દિવ્યાંગોને, સ્વરોજગારી પુરી પાડવાનો છે. આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષનો કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. લાભ લેનાર વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ ૪ પાસ અથવા કોઈપણ તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. આ યોજના અંતર્ગત કારીગરો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે. અરજદારો નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે-તે બેંકના નિયત કરેલા વ્યાજ દરે રૂપિયા ૮.૦૦/- લાખ સુધીની લોન મેળવી શકાય છે. જેના ઉપર ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહત્તમ રૂ ૧.૨૫ લાખ સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવોનો દાખલો, કોટેશન (ભાવપત્રક) ધંધાનાં સ્થળનો આધાર/વેરા પહોંચ જેવા ડોક્યુમેન્ટ સાથે blp.gujarat.gov.in પોર્ટૅલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવાનો રહેશે.એમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ,સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ દુધસાગર રોડ પર છરી કાઢી નશાની હાલતમાં પેટ્રોલપંપ પર જ સિગારેટ સળગાવી ઘટના CCTV માં કેદ
રાજકોટ દુધસાગર રોડ પર છરી કાઢી નશાની હાલતમાં પેટ્રોલપંપ પર જ સિગારેટ સળગાવી ઘટના CCTV માં કેદ
साधु के भेस में आए व्यक्ति ने 6 साल के अंकित को जमीन पर पटक कर मार डाला | Hindustani Reporter |
साधु के भेस में आए व्यक्ति ने 6 साल के अंकित को जमीन पर पटक कर मार डाला | Hindustani Reporter |
યુક્રેનથી પરત ફરેલા MBBS ના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય, સરકારે એડમિશન માટે હાથ અદ્ધર કરી દીધા
યુક્રેનથી પરત ફરેલા MBBS ના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય, સરકારે એડમિશન માટે હાથ અદ્ધર કરી દીધા
Lok Sabha Election 2024: चुनाव से पहले PM Modi की मंत्रियों को नसीहत, सोच समझकर बोलें | Aaj Tak News
Lok Sabha Election 2024: चुनाव से पहले PM Modi की मंत्रियों को नसीहत, सोच समझकर बोलें | Aaj Tak News
BCCI सचिव जय शाह ने कर दिया रोहित शर्मा के भविष्य पर फैसला
पिछले दिनों भारतीय टीम ने साउथ अफ्रीका को हराकर टी20 वर्ल्ड कप अपने नाम किया. वहीं, अब बीसीसीआई...