લખતર તાલુકાના તલવણીનાં એક મકાનમાં પોલીસે મળેલી બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂની 30 બોટલો અને બીયરના 45 નંગ ઝડપી પાડ્યા હતા. જ્યારે આરોપી રેડ દરિયાન હાજર મળી આવ્યા ન હતા. આથી આરોપીના નામ સાથે લખતર પોલીસમાં ફરિયાદ નોંધી હતી.જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂ અને જુગારની બદીઓને ડામવા સૂચના આપવામાં આવી છે. ત્યારે લખતર પીએસઆઇ એન.એ. ડાભીની આગેવાનીમાં પોલીસનાં નરેન્દ્રસિંહ કાસેલા, જયદીપસિંહ સહિતની ટીમ લખતર હાઇવે ઉપર ચેકિંગમાં હતી.આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, તલવણીનાં ધર્મેન્દ્રસિંહ ભીખુભા રાણાએ પોતાના કબ્જાનાં ભોગવટાવાળા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલો છે. આથી લખતર પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી. આ દરમિયાન આરોપી હાજર મળી આવ્યા ન હતા. પરંતુ ત્યાંથી રૂ. 4500ની કિંમતના 45 નંગ બીયરના ટીન તેમજ રૂ. 10,090ની કિંમતની 30 દારૂની બોટલ મળી કુલ રૂ.14590નો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ મુદામાલ પોલીસે કબ્જે કરી હાજર નહિ મળી આવેલા આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોને અપાઈ શ્રદ્ધાંજલિ કોના લાગ્યા નારા
ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય...
একত্ৰিকৰণৰ দিশে মহাপুৰুষ মাধৱদেৱৰ দুয়োখন জন্মস্থান
এক হ’ব মহাপুৰুষ মাধৱদেৱৰ জন্মস্থান লেটেকুপুখুৰী আৰু ৰঙাজান উজীৰৰ টোল ৷ সত্ৰীয়া পৰম্পৰা আৰু...
विधानभवनाच्या पायर्यांवरून विरोधी पक्षनेते अजित पवार यांचा हल्लाबोल
विधानभवनाच्या पायर्यांवरून विरोधी पक्षनेते अजित पवार यांचा हल्लाबोल
બજેટ બાદ તરત અમુલ દૂધના ભાવમાં વધારો થયો. કમ્મર તોડ મોંઘવારીમાં વધુ એક ભાવ વધારો ગુજરાત સિવા અન્ય રાજ્યો માં અમુલ દૂધ મોંઘુ થયું.
કમ્મરતોડ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે આજે વધુ એક માઠા નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમૂલ...
বন্ধ হ'ব নেকি ঐতিহাসিক মৰাণ ৰাজ্যিক চিকিৎসালয়। দৈনিক ২০০ৰো অধিক ৰুগীক চিকিৎসা প্ৰদান কৰি আহিছে মৰাণ ৰাজ্যিক চিকিৎসালয়।
চিকিৎসকৰ অভাৱত চিকিৎসালয় খনত হাহাকাৰ অৱস্থা সৃষ্টি হৈছে চিকিৎসালয় খনত। মাত্ৰ এজন চিকিৎসকে ২০০ৰো...