લખતર તાલુકાના તલવણીનાં એક મકાનમાં પોલીસે મળેલી બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂની 30 બોટલો અને બીયરના 45 નંગ ઝડપી પાડ્યા હતા. જ્યારે આરોપી રેડ દરિયાન હાજર મળી આવ્યા ન હતા. આથી આરોપીના નામ સાથે લખતર પોલીસમાં ફરિયાદ નોંધી હતી.જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂ અને જુગારની બદીઓને ડામવા સૂચના આપવામાં આવી છે. ત્યારે લખતર પીએસઆઇ એન.એ. ડાભીની આગેવાનીમાં પોલીસનાં નરેન્દ્રસિંહ કાસેલા, જયદીપસિંહ સહિતની ટીમ લખતર હાઇવે ઉપર ચેકિંગમાં હતી.આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, તલવણીનાં ધર્મેન્દ્રસિંહ ભીખુભા રાણાએ પોતાના કબ્જાનાં ભોગવટાવાળા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલો છે. આથી લખતર પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી. આ દરમિયાન આરોપી હાજર મળી આવ્યા ન હતા. પરંતુ ત્યાંથી રૂ. 4500ની કિંમતના 45 નંગ બીયરના ટીન તેમજ રૂ. 10,090ની કિંમતની 30 દારૂની બોટલ મળી કુલ રૂ.14590નો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ મુદામાલ પોલીસે કબ્જે કરી હાજર નહિ મળી આવેલા આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गर्मियों में नहीं करेगी पसीने की बदबू परेशान, अगर करेंगे इन 5 एसेंशियल ऑयल का इस्तेमाल
दिनभर की भाग-दौर में काफी पसीना आता है, जिसकी बदबू की वजह से आपको कई बार शर्मिंदा भी होना...
મોરવાડા દુદોસણ વચ્ચેનો 11 કી. મી નો રસ્તો ખખડધજ.વાહનચાલકો હેરાન પરેશાન.
મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન...
CM Nitish Kumar Speech Full: लोगों के हित में काम हम करते रहेंगे- CM Nitish | Bihar Floor Test
CM Nitish Kumar Speech Full: लोगों के हित में काम हम करते रहेंगे- CM Nitish | Bihar Floor Test
ઉત્તર પ્રદેશ: મૈનપુરીમાં ગણેશ પંડાલમાં હનુમાનના રૂપમાં નાચતો વ્યક્તિ અચાનક નીચે પડ્યો, મોત, Watch Video
ઉત્તર પ્રદેશ: મૈનપુરીમાં ગણેશ પંડાલમાં હનુમાનના રૂપમાં નાચતો વ્યક્તિ અચાનક નીચે પડ્યો, મોત, Video
કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના હસ્તે પક્ષીઓના માળા અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું...
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના હસ્તે પક્ષીઓના માળા અને કુંડાનું...